Tuesday, April 21, 2026

ગુજરાત

spot_img

ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ મામલે હત્યારા ફેનિલને ફાંસીની સજા

સુરત : સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે દોષિત ફેનીલને આજે કોર્ટ સજા સંભળાવાઈ છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી...

પાટીદાર દીકરીના પ્રેમલગ્ન પર પહેરો, 84 કડવા પાટીદાર સમાજની અનોખી ઝુંબેશ

મહેસાણા : પ્રેમ લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનાવવા માટે મહેસાણો 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર કારોબારી બેઠકમાં 84...

આવનાર મે મહિનામાં 13 દિવસ બેન્કો બંધ રહેશે, જાણી લો રજાની તારીખો

અમદાવાદ : મે મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે જે લોકો બેંકને લગતા કામકાજ ફટાફટ પતાવવા ઇચ્છતા હોય તેઓએ અગાઉથી જ મે મહિનાની...

રાજકારણમાં ભૂકંપ ! હાર્દિકની એક્ઝિટની અટકળો વચ્ચે નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત ?

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ કોંગ્રેસમાં જોડઈ શકે છે....

સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત થશે, જાણો આ વિરાટ પ્રતિમાની શું છે વિશેષતા

અમદાવાદ : સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે....

બ્રિટનના PM બોરિસ જ્હોનસન ગુજરાત આવશે, ગાંધી આશ્રમની મુલાકાત

અમદાવાદ : નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ અન્ય દેશના વડાઓ પોતાના ભારત પ્રવાસ દરમિયાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે બ્રિટનના PM બોરિસ જ્હોનસન...

કોરોનાની વિદાય નક્કી ! ગુજરાતમાં નવા માત્ર 4 દર્દી, અમદાવાદમાં એકપણ કેસ નહીં

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 4 નવા કેસ નોંધાયા છે. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા છે....

આંબેડકર જયંતિએ ગુજરાત સરકારની મોટી જાહેરાત, શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ

અમદાવાદ : આજે આંબેડકર જયંતિએ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર જણાવ્યું...