Thursday, September 18, 2025

ગુજરાત

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ફરી ખાસ ડ્રાઇવ

ગાંધીનગર : વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને મુક્ત કરાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી...

સૌથી મોટી ખુશખબર; 24700 જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી, આ વર્ષોની ટેટની તમામ પરીક્ષા માન્ય

ગાંધીનગર : TET 1 અને TET 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની...

અમદાવાદના આ બે રમતવીરોને પ્રોત્સાહન, DGPના હસ્તે પોલીસ પુત્રને વેલફેર ફંડમાંથી ખેલ પ્રોત્સાહન સ્કોલરશીપ

અમદાવાદ : 2017થી ફૂટબોલની રમતને અર્જુન માફક લક્ષ્ય રાખીને રમતમાં કૌવત બતાવનારા નીલ લીલાધર ચાંદેકર અને માહીન યશવંતભાઈ પટેલને ફૂટબોલની સ્થાનિક કક્ષાથી લઇ રાજ્યકક્ષાએ...

બિલ્ડરે પ્રોજેકટમાં વચન આપ્યું હશે તો પાળવું પડશે : ‘RERA’નો વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો

ગાંધીનગર : સામાન્ય રીતે તમે જ્યારે ઘર લેવા જાઓ ત્યારે બિલ્ડરો તમને જાત જાતની લોભામણી જાહેરાતો કરતા હોય છે. સ્કીમના મકાનો વેચવા માટે બિલ્ડરો...

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત વધારી, જાણો સમયમર્યાદા

ગાંધીનગર :ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં ફરી એકવાર વધારો કરાયો છે..ગુજરાત સરકારે વધુ 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધારી દીધી છે.આ મામલે શહેરી વિકાસ વિભાગ...

‘ક્યાંક કે ક્યાંક આપણી ભૂલ થાય છે’ દુર્ઘટનાઓ મામલે પહેલીવાર મુખ્યમંત્રીએ ભૂલ સ્વીકારી, જુઓ Video

ગાંધીનગર: છેલ્લા પોણા બે વર્ષમાં ગુજરાતમાં ત્રણ-ત્રણ દુર્ઘટનાઓ બની છે, જેમાં મોરબી પુલ દુર્ઘટના, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડનો સમાવેશ થાય છે. આ ત્રણેય...

મા અંબાના ભક્તો માટે ખુશખબર, અંબાજી મંદિરની ધજા હવે ઘરે બેઠા ફ્રીમાં મળશે, આ નંબર પર સંપર્ક કરવો

અંબાજી : અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ હવે ઘરે બેઠા પ્રસાદ મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ભક્તોના ઓનલાઈન ઓર્ડર કરવાથી અંબાજી ટ્રસ્ટ લોકોને ઘર...

અમદાવાદના ચાર મિત્રો ગળતેશ્વરમાં ડૂબ્યા, એક મિત્રને બચાવવા જતાં અન્ય ત્રણ પણ પાણીમાં ગરકાવ

નડિયાદ : ગુજરાતમાં વધુ એક દુર્ઘટના બની છે. અમદાવાદથી 9 જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યાં હતા. તે દરમિયાન ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા આવેલા...