Thursday, September 18, 2025

ગુજરાત

આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, યાત્રાધામ અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર

અંબાજી : આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.અંબાજીમાં ચૈત્રી નવરાત્રીને લઇને યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ...

ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે, લોકસભાની ચૂંટણીને લઈને સરકારે બહાર પાડ્યો પરિપત્ર

ગાંધીનગર : દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે. જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર...

ક્ષત્રિયોના કુળદેવીના આશાપુરા માતાજીના દર્શન કરી રૂપાલાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

રાજકોટ : રાજકોટ બેઠકના ભાજપના ઉમદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને હાલ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે....

ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને નથી મળી રહ્યો ઉમેદવાર, ઉમેદવારને શોધવા કોંગ્રેસના હવાતિયા

વડોદરા : લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જીવી સ્થીતી સર્જાઇ છે. BJP દ્વારા તમામ બેઠકો...

ભાજપે પેટાચૂંટણી માટે પાંચ કોંગ્રેસી પક્ષપલટુઓને આપી ટિકિટ, જાણો કઈ બેઠક પર કોણ ઉમેદવાર

ગાંધીનગર : ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ચોંકવનારી બાબત એ છે કે, ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર...

ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધિ, UNESCOએ આપ્યું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર

ગાંધીનગર : થોડા સમય પહેલા ગરબાને વિશ્વફલક પર એક અલગ જ ઓળખ મળી છે. દરેક ગુજરાતીને માટે આજે એક ગૌરવની ક્ષણ છે. યુનેસ્કો (UNESCO)એ...

હવે રોકેટગતિએ થશે હાઉસીંગના મકાનોનું રિડેવલપમેન્ટ ! 100 ટકા પેનલ્ટી માફીની મુદત લંબાવાઈ

ગાંધીનગર : ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત 100 ટકા પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024...

અંબાજીમાં ભક્તો માટે મોટા સમાચાર, માના દરબારમાં આવતા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય

અંબાજી : શક્તિપીઠ અંબાજી લાખો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવે છે. પરંતુ અંબાજી આવતા ભક્તોનો સૌથી...