Monday, March 2, 2026

રાષ્ટ્રીય

spot_img

CAA કાયદા અંગે ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન, કાયદો ક્યારેય પાછો નહીં લેવાય

નવી દિલ્હી : CAA કાયદાને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ કાયદા...

BJPએ લોકસભા 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ગુજરાતની અન્ય 7 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીને લઇને BJPએ આજે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના...

દેશભરમાં CAA લાગુ, મોદી સરકારે જારી કર્યુ નોટિફિકેશન, આ ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિક્તા

નવી દિલ્હી : CAAને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજથી દેશભરમાં CAA (સિટિઝન એમેન્ડમેન્ટ એકટ- નાગરિક્તા સંશોધન કાયદો) લાગુ થઈ ગયુ છે....

કેન્દ્રીય બજેટ 2024 : બજેટમાં કઈ વસ્તુ સસ્તી અને કઈ વસ્તુ મોંઘી થઈ ? PM મોદીએ બજેટની કરી પ્રશંસા

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું બજેટ રજૂ કર્યું. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ સત્રમાં વચગાળાનું બજેટ રજૂ...

રામ મંદિરને એક દિવસમાં મળ્યું આટલા કરોડનું દાન, આંકડો જાણીને ચોંકી જશો

અયોધ્યા : અયોધ્યામાં શ્રી રામની જન્મ ભૂમિ પર બનેલ ભવ્ય દિવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દેશ દુનિયાના રામ ભક્તો દિલ ખોલીને દાન...

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધી સંપન્ન, જાણો આરતી-ભોગ અને આરામનો સમય, A TO Z માહિતી

અયોધ્યા : અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને અભિષેક સમારોહ સંપન્ન થયો અને આ સાથે જ ભક્તોને રામલલાની પ્રથમ ઝલક જોવા...

ઘરે બેઠા કરી લો દર્શન, ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની પ્રથમ તસવીર આવી સામે

અયોધ્યા : આજે અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ચોથો દિવસ છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન...

14 જાન્યુઆરીથી મંદિરો માટે આ અભિયાન શરૂ કરવાનું PM મોદીનું આહવાન

નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેક પહેલા PM નરેન્દ્ર મોદીએ રામનગરીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો...