રાષ્ટ્રીય
કેદારનાથમાં મોબાઈલ પર પ્રતિબંધ, ફોટા પાડશો કે વિડીયો ઉતારશો તો થશે કાયદેસરની કાર્યવાહી
કેદારનાથ : તાજેતરમાં કેટલાક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં રહેલા કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશ, ફોટોગ્રાફ્સ લેવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં...
રાષ્ટ્રીય
ISROએ રચ્યો ઈતિહાસ : શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3નું થયુ લોન્ચિંગ, 40 દિવસે થશે લેન્ડિંગ
નવી દિલ્હી : ભારતના ત્રીજા મુન મિશન ચંદ્રયાન-3ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડ રૂપિયાના...
રાષ્ટ્રીય
YouTube પરથી પૈસા કમાવવા માટે હવે 1000 સબસ્કાઈબર્સની જરૂર નહીં પડે
નવીદિલ્હી : YouTube થી પૈસા કમાવવા માટે ચેનલ પર સારા વ્યુ અને સબસ્ક્રાઇબર્સ હોવા જોઈએ. ચેનલનું મોનેટાઈઝેશન ત્યારે જ થાય છે જ્યારે તેના ઓછામાં...
રાષ્ટ્રીય
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે
અયોધ્યા : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને 2024 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ...
રાષ્ટ્રીય
PM મોદીએ ગુજરાત CMની સાદગી અંગે ટ્વીટ કરી ભરપેટ કર્યા વખાણ, જાણો શું ટ્વીટમાં લખ્યું ?
નવી દિલ્હી : ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ ભાજપના અનેક ટોચના અધિકારીઓ કરી રહ્યા છે. PM મોદી દ્વારા પણ ગુજરાતના મુખ્યમંત્રીની સાદગીના ખુબ...
રાષ્ટ્રીય
સુપ્રીમનો મોટો ચુકાદો : પતિ-પત્ની સહમત હોય તો તુરંત મળશે છૂટાછેડા, હવે 6 મહિના નહીં જોવી પડે રાહ
નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા અંગે પોતાનો ચુકાદો આપતી માર્ગદર્શિકા બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સોમવારે છૂટાછેડા (તલાક) પર...
રાષ્ટ્રીય
હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી
કેદારનાથ : ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા આજે 25 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ દરવાજા ખોલવામાં આવ્યા છે....
રાષ્ટ્રીય
ચારધામ યાત્રાએ જવાનું છે તો બનાવો સાત દિવસનો પ્લાન, શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી
દહેરાદુન : શનિવારથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી માર્ગદર્શિકા જાહેર કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં કહેવામાં...


