Friday, March 13, 2026

ન્યુ મણિનગર શ્વાન હુમલા મામલે AMCની કડક કાર્યવાહી, પાલતુ શ્વાન કબજ કર્યું, માલિક સામે મોટી કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં પાલતુ શ્વાન દ્વારા બાળક પર હુમલો કરવાના ગંભીર મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMC એ તાત્કાલિક પગલાં લેતાં હુમલો કરનાર શ્વાનને કબજે કરી લીધું છે.આ કાર્યવાહી દ્વારા AMC એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાલતુ શ્વાન રાખવાના નિયમોનું પાલન ન કરનાર માલિકો સામે કડક પગલાં લેવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ન્યુ મણિનગર શ્વાન હુમલા મામલે AMC એ તાત્કાલિક પગલાં લેતાં હુમલો કરનાર શ્વાનને કબજે કરી લીધું છે.કબજે કરેલા શ્વાનને હાલમાં મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવશે. આ કાર્યવાહી દ્વારા AMC એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાલતુ શ્વાન રાખવાના નિયમોનું પાલન ન કરનાર માલિકો સામે કડક પગલાં લેવાશે.

AMC એ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ શ્વાનનું રજિસ્ટ્રેશન ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું. તેમ છતાં, પાલતુ શ્વાન રાખવાના નિયમોનું પાલન કરવામાં માલિક દ્વારા બેદરકારી રાખવામાં આવી હતી.આ બેદરકારીના પગલે, AMC હવે શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.આ કાર્યવાહી દ્વારા AMC એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાલતુ શ્વાન રાખવાના નિયમોનું પાલન ન કરનાર માલિકો સામે કડક પગલાં લેવાશે.

ન્યુ મણિનગરની આ ઘટનાએ શહેરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનના મુદ્દાને ફરી સપાટી પર લાવી દીધો છે. આંકડાઓ મુજબ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 18,776 ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. જોકે, શહેરમાં 50 હજારથી વધુ પાલતુ શ્વાન હોવાનો અંદાજ છે. મોટાભાગના શ્વાન માલિકો રજિસ્ટ્રેશન બાબતે નિષ્ક્રિય જોવા મળે છે.આ ઘટના બાદ, AMC હવે રજિસ્ટ્રેશન ન કરાવનાર માલિકો સામે પણ સખ્ત વલણ અપનાવે તેવી શક્યતા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...