Monday, November 10, 2025

અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોશીને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો

spot_img
Share

અમદાવાદ : ઇન્ડિયન ઍસોસિએશન ઓફ પિડિયાટ્રિક સર્જન્સની જગન્નાથપુરીમાં યોજાયેલી 60મી ડાયમંડ જ્યુબિલી કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોષીને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને ઈન્ડિયન એસોસિએશન ઑફ પેડિયાટ્રિક સર્જન્સ દ્વારા રચવામાં આવેલ પ્રથમ ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ઓડિશામાં જગન્નાથ પુરીમાં ચાલી રહેલા IAPSCON 2025માં આપવામાં આવ્યો હતો.

છેલ્લા બે દાયકાથી ડૉ. જોશીએ પિડિયાટ્રિક સર્જરી વિભાગને મુત્રાશય એક્સસ્ટ્રોફી અને એડવાન્સ્ડ પિડિયાટ્રિક યુરોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કર્યું છે. 17 આંતરરાષ્ટ્રીય વર્કશોપ દ્વારા 300થી વધુ જટિલ એક્સસ્ટ્રોફી-એપિસ્પાડિયા કેસોની સર્જરી અને સારવાર કરી છે.

આ એવોર્ડ ક્લિનિકલ શ્રેષ્ઠતા, દૂરંદેશી નેતૃત્વ અને માનવતાવાદી સેવા આપવા માટે આ[આપવામાં આવ્યો છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સમાં, ડૉ. જોશીએ એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, ફેકલ્ટી અને માર્ગદર્શક તરીકે સેવા આપી છે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના અંગ દાન કાર્યક્રમના તેમના આગવા નેતૃત્વથી 644 થી વધુ સફળ અંગ દાન પ્રાપ્ત કરીને, અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે ટોચનો સ્થાન તેમણે અપાવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...