Sunday, March 8, 2026

અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોશીને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો

spot_img
Share

અમદાવાદ : ઇન્ડિયન ઍસોસિએશન ઓફ પિડિયાટ્રિક સર્જન્સની જગન્નાથપુરીમાં યોજાયેલી 60મી ડાયમંડ જ્યુબિલી કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોષીને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને ઈન્ડિયન એસોસિએશન ઑફ પેડિયાટ્રિક સર્જન્સ દ્વારા રચવામાં આવેલ પ્રથમ ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ઓડિશામાં જગન્નાથ પુરીમાં ચાલી રહેલા IAPSCON 2025માં આપવામાં આવ્યો હતો.

છેલ્લા બે દાયકાથી ડૉ. જોશીએ પિડિયાટ્રિક સર્જરી વિભાગને મુત્રાશય એક્સસ્ટ્રોફી અને એડવાન્સ્ડ પિડિયાટ્રિક યુરોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કર્યું છે. 17 આંતરરાષ્ટ્રીય વર્કશોપ દ્વારા 300થી વધુ જટિલ એક્સસ્ટ્રોફી-એપિસ્પાડિયા કેસોની સર્જરી અને સારવાર કરી છે.

આ એવોર્ડ ક્લિનિકલ શ્રેષ્ઠતા, દૂરંદેશી નેતૃત્વ અને માનવતાવાદી સેવા આપવા માટે આ[આપવામાં આવ્યો છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સમાં, ડૉ. જોશીએ એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, ફેકલ્ટી અને માર્ગદર્શક તરીકે સેવા આપી છે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના અંગ દાન કાર્યક્રમના તેમના આગવા નેતૃત્વથી 644 થી વધુ સફળ અંગ દાન પ્રાપ્ત કરીને, અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે ટોચનો સ્થાન તેમણે અપાવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...