Saturday, March 7, 2026

BJP ઉમેદવારોને લઈને મોટા સમાચાર, આ 50 નેતાઓની ટિકિટ નક્કી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જોકે એકાદ બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી શકે છે. ત્યારે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના કેટલાક ઉમેદવારોની ટિકિટ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાજપના આ 50 જેટલા નેતાઓની ટિકિટ નક્કી

CM ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણીની ટિકિટ નક્કી
કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયાની ટિકિટ નક્કી
હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોરની ટિકિટ નક્કી
હાર્દિક પટેલ, જગદીશ પંચાલની ટિકિટ નક્કી
જવાહર ચાવડા, ઋષિકેશ પટેલની ટિકિટ નક્કી
કનુભાઈ દેસાઈ, અર્જુન સિંહ ચૌહાણની ટિકિટ નક્કી
કિરીટ સિંહ રાણા, દેવા માલમની ટિકિટ નક્કી
કુબેર ડીંડોર, જીતુ ચૌધરીની ટિકિટ નક્કી
કીર્તિસિંહ વાઘેલા, મુકેશ પટેલની ટિકિટ નક્કી
આર. સી.મકવાણા, મનીષા વકીલની ટિકિટ નક્કી
નીમિષા સુથાર, નરેશ પટેલની ટિકિટ નક્કી
શંકર ચૌધરી, સંગીતા પાટીલ ની ટિકિટ નક્કી
ગણપતસિંહ વસાવા, ઈશ્વર પટેલની ટિકિટ નક્કી
બળવંત સિંહ રાજપૂત, જેઠા ભરવાડની ટિકિટ નક્કી
દિલીપ ઠાકોર, જયેશ રાદડિયાની ટિકિટ નક્કી
જવાહર ચાવડા, હર્ષદ રિબડીયાની ટિકિટ નક્કી
ગીતાબા જાડેજા, રજની પટેલ ની ટિકિટ નક્કી
કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવની ટિકિટ નક્કી
હીરા સોલંકી, પરસોત્તમ સોલંકીની ટિકિટ નક્કી
બાબુ બોખીરિયા, પબુભા માણેકની ટિકિટ નક્કી
જશા બારડ, શશીકાંત પડ્યાની ટિકિટ નક્કી
બાબુભાઈ જમના પટેલ, અશ્વિન કોટવાલની ટિકિટ નક્કી
અમિત ચૌધરી, રમણલાલ વોરાની ટિકિટ નક્કી
હિતુ કનોડિયા, પ્રફુલ પાનસેરિયાની ટિકિટ નક્કી
ભરત બોઘરા, પ્રદીપ સિંહ જાડેજાની ટિકિટ નક્કી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુની ટિકિટ નક્કી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...