Thursday, March 5, 2026

અમદાવાદમાં મતગણતરીને કારણે આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું જાહેરનામું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આવતીકાલે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. મતગણતરીને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પડ્યું છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગુજરાત કોલેજ, એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી થવાની છે. ટ્રાફિક પ્રવાહને સરળ બનાવવા મતગણતરી સ્થળોની આસપાસ વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મતગણતરી સ્થળોની આસપાસ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે –

ગુજરાત કોલેજનો માર્ગ બંધ રહેશે. આ માર્ગના વૈકલ્પિક માર્ગ તરીકે ટાઉનહોલ ચાર રસ્તા થઈ કલગી ચાર રસ્તા તેમજ નગરી હોસ્પિટલનો વાહનોની અવરજવરનો ઉપયોગ કરી શકાશે…
એલડી એન્જિનિયરિંગ કોલેજમાં દાદા સાહેબ પગલાંથી એલડી સુધીનો માર્ગનો વાહન વ્યવહાર બંધ રહેશે, જેના વૈકલ્પિક માર્ગ તરીકે પાસપોર્ટ ઓફિસ તરફ જવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે…
પોલિટેકનિક કોલેજ માટે પાંજરાપોળ ચાર રસ્તા થી નેહરુનગર સર્કલ સુધીનો માટે ઉપયોગ કરવાનો રહેશે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...