Sunday, November 9, 2025

નવા વાડજમાં કાલુપુર કો-ઓપરેટીવ બેંક દ્વારા વિશેષ સેમિનાર યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દરેક વિસ્તારમાં આમ જોવા જઈએ તો અનેક નેશનલાઈઝ અને કો-ઓપરેટીવ બેંકો આવેલી છે. સામાન્ય રીતે કોઈપણ નાગરિક રોજે રોજના વ્યવહાર માટે નેશનલાઈઝ બેંક કરતાં કો-ઓપરેટીવ બેંકને વધારે મહત્વ આપે છે. આવી અનેક કો-ઓપરેટીવ બેંકમાંની એક એટલે કાલુપુર કો-ઓપરેટીવ બેંક.

નવા વાડજમાં 132 ફૂટ રીંગ રોડ પર નીલ કોમ્પ્લેક્સમાં આવેલ કાલુપુર બેંકમાં તા.28-6-23 ને બુધવારના રોજ ગ્રાહકો સાથે છેલ્લામાં છેલ્લી બેન્કિંગ વ્યવસ્થાની સવલતો બાબતે રૂબરૂ માહિતી સેમિનાર રાખવામાં આવ્યો. આ સેમિનારમાં બેંકમાં જમા થયેલ થાપણ તથા બેન્ક દ્વારા આપવામાં આવેલ લોનની વિગત અને તેની સાથે સાથે ઓનલાઇન અને ઇન્ટરનેટ બેન્કિંગ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન નવા વાડજ બ્રાન્ચના મેનેજર કુશભાઈ શાહ અને બેંકના અન્ય ઓફિસરોએ આપી હતી.

આ ઉપરાંત સેમિનારમાં બેંક દ્વારા હોમલોનની સાથે સાથે વિવિધ વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકો માટે આપવામાં આવતી વિશેષ લોનની માહિતી પણ આપવામાં આવી હતી. વાહન લોન, એજ્યુકેશન લોન અને લોન આપવા માટે મેનેજરને અપાયેલ વિશેષ સત્તાની માહિતી પણ બેંકે ગ્રાહકોને આપી હતી. આ સેમિનારમાં ભાગ લેનાર બેંકના ખાતેદારોએ તેમની મૂંઝવણો રજૂ કરતાં, બેંકના સ્ટાફે દરેક પ્રશ્નનો સુયોગ્ય ઉકેલ જણાવ્યો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં બેંકના ખાતેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...