Monday, January 19, 2026

અમદાવાદમાં વધુ એક દુકાનની બેદરકારી, પકોડીમાં જીવાત નીકળી, ગ્રાહકે AMCમાં કરી ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના સતત સામે આવી રહી છે. મોટી-મોટી રેસ્ટોરન્ટ્સ અને દુકાનોના ખાદ્ય પદાર્થો પર પણ સવાલ ઉભા થાય છે. હવે અમદાવાદમાં એક જાણીતી પકોડીની દુકાનમાં પાણીપુરીના પાણીમાંથી જીવાત નીકળી હોવાનો આક્ષેપ કર્યો હતો.ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જોધપુર ગામ વિસ્તારમાં દિવાન ભેળ પકોડી સેન્ટર નામની દુકાન આવેલી છે. જ્યાં લોકો ભેળ પકોડી ખાવા માટે આવતા હોય છે. રવિવારે સાંજે પકોડી ખાવા આવનાર ગ્રાહકે આ દીવાન પકોડી સેન્ટર પર ગ્રાહકે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. દીવાન પકોડી સેન્ટરની પાણીપુરીના પાણીમાંથી જીવાત જોવા મળી હતી. ગ્રાહકે ફરિયાદ કરતા માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો. ત્યારબાદ ગ્રાહક દ્વારા કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે દિવાન પકોડી સેન્ટર સેટેલાઈટ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત પકોડીની દુકાન છે. જ્યાં મોટા પ્રમાણમાં પાણીપુરી ખાવાના શોખીન લોકો પાણીપુરી ખાતા હોય છે. જેમાં તેની પાણીપુરીમાંથી જીવાત નીકળી આવવાને કારણે લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે.બીજી તરફ ગ્રાહક દ્વારા આ મુદ્દે AMC હેલ્થ સેન્ટરમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. જેથી આ મુદ્દો હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...