Friday, March 13, 2026

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ 35000ની લાંચની માંગણી કરતા ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસમાં માર નહી મારવા અને સુખ સુવિધા આપવા માટે રૃપિયાની માગંણી કરવામાં આવી રહી છે માધુપુરામાં પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કોન્સ્ટેબલે ફરિયાદીને માર નહી મારવા તથા લોક અપમાં નહી પુરવા અને જામીન આપવા માટ રૃા.35000ની માંગણી કરી હતી.એસીબીએ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પારિવારિક ઝઘડાની બાબતે એકબીજા સામે અરજી થઈ હતી. જે સંદર્ભે આ અરજીની તપાસ માધુપુરા પોલીસ સ્ટેશન હેઠળ આવતી ઈદગાહ પોલીસ ચોકીમાં ચાલી રહી હતી. આ તપાસ સાથે જોડાયેલા જગદીશભાઈ વાળા પોલીસ કોન્સ્ટેબલ એક વ્યક્તિને ફોન કરીને કહે છે કે, જો આ કેસમાં તને ધરપકડ કરીને લોકઅપમાં ના પુરુ અને પાસપોર્ટ જમા ના કરાવો હોય તો તે માટે 30 થી 35 હજાર રૂપિયા આપવા પડશે. આ વાતચીતનું રેકોર્ડિંગ તે વ્યક્તિએ એન્ટીકરપ્શન બ્યુરોને આપી દીધું હતું અને આ સમગ્ર રેકોર્ડિંગની તપાસ બાદ જગદીશ વાળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ACB એ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને ગાયકવાડ હવેલી પોલીસ લાઇનમાં રહેતા કોન્સ્ટેબલ જગદીશભાઇ સામે ફરિયાદ નોધી છે કે ફરિયાદી અને સાસરીપક્ષના લોકો સાથે તકરાર થઇ હતી અને મારા મારી થઇ હતી. કોન્સ્ટેબલે ફરિયાદીની ધરપકડ કર્યા બાદ તેને માર નહી મારવા તથા લોક અપમાં નહી પુરવા અને જામીન આપવા માટ રૃા.35000ની માંગણી કરી હતી.ACB એ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...