Thursday, January 22, 2026

અમદાવાદમાં કોંગ્રેસે 36 વોર્ડ પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો ક્યાં વોર્ડમાં કોણ પ્રમુખ ?

spot_img
Share

અમદાવાદ : આગામી મ્યુ કોર્પોરેશનની ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણી-2027 ને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ નિમણુંકોને મંજૂરી આપવામાં આવી છે.જેમાં 36 વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે, તેમજ 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે. આગામી સમયમાં આ માળખું સક્રિય રહેતા ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ જાહેરાત કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલની નિમણુંક બાદ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ચૂંટણી અને કોંગ્રેસને જનતાની વચ્ચે જઈને તેઓની રજૂઆત સાંભળીને સરકારમાં બેઠેલા પ્રતિનિધિ, તંત્ર અને નેતાને કાને વાત ધરે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું જાહેર કવામાં આવ્યું છે. જેમાં શહેરના 36 વોર્ડ પ્રમુખ જાહેર કરાયા છે જ્યારે અન્ય 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે.

આ નિમણૂકથી શહેરના વિકાસ માટે નવી ઊર્જા મળશે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓના ઊંડા સંબંધો અને સ્થાનિક જનસંપર્કને પણ મજબૂત બનાવવામાં ઉપયોગી બનશે. કોંગ્રેસના 36 વોર્ડ પ્રમુખોની નિમણૂકોનું આ લિસ્ટ નીચે મુજબ છે. જેમાં દરેક વોર્ડના પ્રમુખોના નામ અને વોર્ડનો નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગોતા, ચાંદખેડા, સરદારનગર,અસારવા, દરિયાપુર, બાપુનગર, સરસપુર, સરખેજ, મક્તમપુરા,બહેરામપુરા,ગોમતીપુર,ખોખરા એમ 12 વોર્ડના પ્રમુખ નિમવાના બાકી છે. આ વોર્ડ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મહત્વના છે,કારણ કે,અહીંયા કોંગ્રેસ માટે જીતની તક છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...