Saturday, September 13, 2025

સૌથી વધુ લોકસંપર્ક જાળવતા સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ..!!

Share

Share

(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જાેઇએ તેવી શીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે આપતા રહે છે.પરંતુ આ શીખને ગુજરાત ભાજપના કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારો હળવાશથી લેતા હોય છે તો કેટલાંક શીખને બોધપાઠ સમજીને લોકો સાથે સંપર્ક જાળવી રાખવાનો બનતો પ્રયાસ કરતા હોય છે.

આજે વાત કરીશું…અમદાવાદ શહેરમાં આવેલ કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારોની, જેમાં સૌથી મોખરે આવે છે સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ કે જેઓ સંગઠનમાં વર્ષાેથી કામ કરતા આવી રહ્યા છે, સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે, જેના કારણે તેઓ જાણે છે પ્રજા સાથે લોક સંપર્ક જાહેર જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે, ચુંટાયા પછી બીજા જ દિવસેથી કામ શરૂ કર્યુ હતું.

જાહેર જીવનની જયારે વાત થાય છે ત્યારે મોટેભાગે ચુંટાયા પછી સંસદ સભ્ય, ધારાસભ્ય હોય કે કોર્પાેરેટર પ્રજા સાથેનો સંપર્ક ઓછો કરી દેતા હોય છે. એવું લોકો માનતા હોય છે અને જાેવા પણ મળે છે. પરંતુ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના કિસ્સામાં આ માન્યતા ખોટી ઠરતી જણાય છે.ચુંટણી બાદ ધારાસભ્ય તરીકે શપથ લીધા પહેલા જ પ્રજા સાથેનો સંપર્ક વધારવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા.તેઓ માટે ભાજપમાં એવું કહેવાય છે, સાબરમતી વિધાનસભામાં હોય કે બહાર કોઈ પણ જગ્યાએ આમંત્રણ આવે તો ચોક્કસ હાજરી આપવાનું ચુકતા નથી.

આ સિવાય ધારાસભ્ય હોવાને કારણે રાજય સરકાર, મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમો, ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં ભારે વ્યસ્તતા હોવા છતાં સાબરમતી વિધાનસભામાં કોઈ પણ નાના મોટા કાર્યક્રમમાં હાજરી આપી આમંત્રણ આપનાર આયોજકનો ઉત્સાહ વધારે છે.

આ સિવાય મ્યુ કોર્પાેરેટરોની વાત કરીએ તો, નવા વાડજ વોર્ડના મ્યુ કોર્પાેરેટર વિજયભાઈ પંચાલ અને સ્ટેડીયમ વોર્ડના મ્યુ કોર્પાેરેટર રશ્મિબેન ભટ્ટ અને તેમના પાર્ટનર આરઝુ ભટ્ટ દ્વારા પ્રજાકીય સંપર્ક જાળવી રાખ્યો છે.તેઓ અન્ય કોર્પાેરેટરોની જેમ પક્ષના કાર્યક્રમોમાં કે મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમોમાં હાજરી આપે છે, સાથે સાથે વિસ્તારમાં નાના મેાટા કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપતા જાેવા મળી રહ્યાં છે.મોટાભાગના કાર્યક્રમોમાં ચાર કોર્પાેરેટરો સાથે જાેવા મળતા હોય છે.

આ સિવાય બે ટર્મના અનુભવી કેટલાંક કોર્પારેટરોએ તો અત્યારથી જ મન બનાવી દીધુ છે કે હવે ત્રીજી વાર ટિકીટ મળવાની નથી, આ સ્વીકારીને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે, કેટલાંક તો અત્યારથી ફોન બંધ કરી દીધા છે અથવા તો લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...