Saturday, March 7, 2026

ઘાટલોડિયાની આ શાળામાં NCC દિનની અનોખી ઉજવણી, વિધાર્થીઓ દેશભક્તિના રંગમાં રંગાયા

spot_img
Share

અમદાવાદ : ઘાટલોડિયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કેડેટ કોર (NCC)ના 77માં સ્થાપના દિવસની ઉજવણી.ઓપેરેશન કમાન્ડર સહિત મહાનુભાવો હાજર રહ્યા..ગાર્ડ ઑફ ઓનર અપાયું..NCC કેડેટસે પરેડ યોજી,સલામી આપી શિસ્તબદ્ધ ઉજવણી કરી સ્થાપના દિન મનાવ્યો

પ્રાપ્ત વિગતો મુજબ, ઘાટલોડિયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને શાળાના સંયુક્ત ઉપક્રમે NCC દિનની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શંકરજીતસિંઘ (ઓપેરેશન કમાન્ડર), NCC અધિકારીઓ અને ઘાટલોડિયા વોર્ડના પ્રવીણભાઈ પટેલ હાજર રહ્યા હતા.

આ ઉજવણીમાં NCC કેડટ્રેસે મુખ્ય મહેમાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.કદમતાલનું નિર્દેશન કર્યું અને દેશભક્તિના ગીતોથી સતત ત્રણ કલાક સુધી વિધાર્થીઓને દેશપ્રેમના માહોલમાં મગ્ન કરી દીધા હતા.શાળા પરિવારે પણ આ કાર્યક્રમને માણ્યો.અને વિધાર્થીઓમાં રાષ્ટ્રભક્તિનો સંચાર કરવા પ્રયત્ન કર્યો…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...