16.2 C
Gujarat
Saturday, January 18, 2025

અમદાવાદના આ 11 વોર્ડમાં આવતીકાલ સાંજથી 5 માર્ચ સુધી પાણીકાપ રહેશે

Share

અમદાવાદ : અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ 11 વોર્ડમાં આવતીકાલ સાંજથી 5 માર્ચ સુધી પાણીકાપ રહેવાનો છે. શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામ માટે આવતીકાલ સાંજથી બે દિવસ પાણી બંધ રહેશે. જેથી ઉત્તર પશ્ચિમ ઝોન , દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમા પાણી કાપ રહેશે અને આ વિસ્તારોમાં રહેતા લોકોને પાણી મળશે નહીં.

સ્માર્ટ સિટી અમદાવાદના 11 વોર્ડમા આવતીકાલથી પાણી કાપ મૂકવામાં આવશે. જેનું કારણ સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરીંગનું કામ છે. આવતી કાલે સાંજથી પાણી કાપ 5 માર્ચ સુધી રહેશે. જેની સીધી અસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પૂરવઠા પર પડશે. આગામી બે દિવસ સુધી થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles