Tuesday, January 20, 2026

સાવધાન અમદાવાદીઓ ! જો તમારું વાહન આડેધડ પાર્ક કરશો તો AMC ટીમ કરશે દંડનાત્મક કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ જાહેર રસ્તા પર વાહન પાર્ક કરતા પહેલા સાવધાન રહેજો. કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા તો વાહન લોક કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ હવેથી AMC દ્વારા પણ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર અડચણ રૂપ રહેલા વાહનો તેમજ જાહેર રોડ પર લાંબા સમયથી પાર્ક થયેલા વાહનો લોક કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

AMC દ્વારા જાહેર રોડ રસ્તા પર દબાણ, જંક્શન પરના દબાણ તથા ટ્રાફિકમાં તથા રાહદારીઓને અડટણ રૂપ દબાણ હટાવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો બીજી તરફ જાહેર રસ્તા પર ગંદકી અને ઉપદ્રવ કરતા એકમ તેમજ પ્રતિબધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા એકમો સામે AMC દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે.

આ સાથે વાહનોને AMCના પાર્ક એરિયામાં મૂકવાની સુચનાઓ આપવામાં આવી રહી છે. AMC દ્વારા શહેરના ફલાય ઓવર બ્રિજ અને ખુલ્લા પ્લોટમાં પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. તેમ છતા જાહેર રોડ પર વાહન પાર્ક થતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે તેવામાં AMC દ્વારા વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે. જે અંતર્ગત સાત ઝોનમાં તમામ વોર્ડમાં જાહેર રસ્તા પર રહેલા વાહન લોક કરવા ત્યાર બાદ મોટા દંડ સાથે વાહન લોક ખોલવામાં આવી રહ્યા છે.

આથી અમદાવાદીઓ સાવધાન થઇ જજો, જાહેર રસ્તા પર વાહન પાર્ક હશે અને ટ્રાફિક પોલીસ નહી હોય તો AMC ટીમ દ્વારા તમારુ વાહન લોક કરીને દંડનાત્મક કાર્યવાહી કરી શકે છે. એટલે કે હવે લોકોને નડતરરૂપ થાય કે રસ્તો રોકાતો હોય તે રીતે વાહન પાર્ક કર્યા હશે તેમની સામે જરુરી કાર્યવાહી આ ટીમ દ્વારા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...