Thursday, January 22, 2026

નવા વાડજના આ બિલ્ડરે મૂકી અનોખી સ્કિમ, 3 BHK ફ્લેટ સાથે 3 એસી ફ્રી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં બિલ્ડર પોતાની રેસિડેન્સીયલ સ્કિમ વેચવા માટે મકાન કે ફ્લેટ સાથે એકાદ ટીવી, ફ્રીજ જેવી નાની વસ્તુઓ ફ્રી માં આપે એ તો સમજી શકાય એવી વાત છે પણ શહેરના નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલ રેસિડેન્સીયલ સ્કિમ શાયોના શિવાલી એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા 3BHK ના બુકીંગ કરાવો તો ત્રણ એસી ફ્રીમાં આપવાની ઓફર કરી છે.આ ઓફર મર્યાદિત સમય પૂરતી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે રોડ ટચ આવેલ રેસિડેન્સીયલ સ્કિમ શાયોના શિવાલી એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા 3BHK ના ફ્લેટ બુકીંગ સાથે ત્રણ એસી ફ્રીમાં આપવાની ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે આ રેસિડેન્સીયલ સ્કિમ શાયોના શિવાલી એપાર્ટમેન્ટ એક રિડેવલપમેન્ટ રેસિડેન્સીયલ અને કોમર્શિયલ સ્કિમ છે.જેમાં 205 સ્કેવર યાર્ડ 3 BHK ફ્લેટ અને 900 થી 1700 ફૂટ શૉ-રૂમ ધરાવતી 14 ફ્લોરની સ્કીમ છે.

આ સ્કિમની ખાસિયત એ છે કે રિડેવલપમેન્ટમાં અગ્રેસર એવું શાયોના ગ્રુપ દ્વારા રેસિડેન્સીયલ અને કોમર્શિયલ સ્કિમ શાયોના શિવાલી એપાર્ટમેન્ટએ નવા વાડજમાં અખબારનગર સર્કલ ખાતે રોડ ટચનું લોકેશન ધરાવે છે. હાઈડ્રોલિક પાર્કિંગ સુવિધા ધરાવતી રેસિડેન્સીયલ અને કોમર્શિયલ સ્કિમની વધુ વિગતો જાણવા માટે સાઈટ ઓફીસની મુલાકાત લેવા માટે અનુરોધ કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...