ગુજરાત
આજથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’, 50 લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરાશે
ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 08 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
ગુજરાત
સરકારી બાબુઓ સાવધાન, હવે લાંચ લીધી તો ગયા સમજો, આગામી સત્રમાં બિલ રજુ કરાય તેવી શક્યતાઓ
ગાંધીનગર : ગત 1 ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ TDO(ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર) તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને તેના મળતીયા એપ્રુવલ...
ગુજરાત
ગૃહ વિભાગનો મોટો નિર્ણય, પોલીસ વિભાગમાં બદલીને લઈ કર્યા ફેરફારો, જાણો વધુ વિગતો
ગાંધીનગર : ગૃહ વિભાગે રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની...
ગુજરાત
નાગરિકોને હવે 12થી વધુ બીમારીની દવાઓ ફ્રી મળી રહેશે, સરકારે 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરી
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 665 નવી...
ગુજરાત
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ લઈને દર્શન પર પ્રતિબંધ, સલામતીને લઈને લેવાયો નિર્ણય
પાવાગઢ : ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી...
ગુજરાત
મેડીકલ વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર, વાલીઓના વિરોધ બાદ GMERS કોલેજની ફીમાં ઘટાડો
ગાંધીનગર : GMERS અંતર્ગત અભ્યાસ કરતા મેડીકલ વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર છે. રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75...
ગુજરાત
દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું થશે સાકાર ? સરકાર આપશે 6 લાખની સહાય, જાણી લો યોજનાની માહિતી
ગાંધીનગર : દરેક મા-બાપનું સપનું હોય છેકે, તેમનો દિકરો કે દીકરી ડોક્ટર બને. જોકે, આર્થિક સંકળામણને કારણે તેમજ ઉંચી ફી અને મોંઘા ખર્ચને કારણે...
ગુજરાત
માઈભક્તો માટે ખુશખબર! આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર
અંબાજી : અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો...