Wednesday, September 17, 2025

ગુજરાત

એસટી વિભાગના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય : ફરજ દરમિયાન અવસાન થવા પર વળતરમાં વધારો

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક...

અંબાજીમાં માઈભક્તોનો મહાકુંભ, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, નિઃશુલ્ક ભોજન સહિત અનેક સુવિધાઓ

અંબાજી : પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવવા માટે જ નહીં, પરંતુ...

મહાકુંભ માટે રાજ્ય સરકારની નવી પહેલ, વોલ્વો બસનું જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ

ગાંધીનગર : ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્યા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજના કુંભ મેળામાં ગુજરાતીઓ આસ્થાની...

રાજ્ય સરકાર દ્વારા બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા જાહેર કરાશે ગાઈડલાઈન

ગાંધીનગર : તાજેતરમાં સુરતમાં 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો....

SMCના પ્રથમ પોલીસ સ્ટેશન માટે ગૃહ વિભાગની મંજૂરી, જાણો SMCની કામગીરી ?

ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાત પોલીસનું સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) હવે રાજ્યમાં પોતાનું અલગ પોલીસ સ્ટેશન ધરાવશે.ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષાના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માટે પ્રથમ...

નાગરિકો માટે ખુશીના સમાચાર, લાઈટ બિલમાં ઘટાડાની જાહેરાત, યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

ગાંધીનગર : ‘સુશાસન દિવસ’ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40...

ગુજરાતની નિર્ભયા 8 દિવસ અંતે મોત સામે જંગ હારી, ઝઘડિયામાં પાશવી બળાત્કારનો ભોગ બનેલી 10 વર્ષની બાળકીનું થયુ મોત

ભરૂચ : ભરૂચ પાસે ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકી બે ઓપરેશન બાદ વડોદરા સિવિલ હોસ્પિટલના...

ડાકોર-દ્વારકાના દર્શનાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર…

દ્વારકા: ધનુર્માસના પ્રારંભ થતાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકામાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયે સૂર્ય એક મહિના સુધી ધન રાશિમાં...