Friday, November 28, 2025

રાષ્ટ્રીય

spot_img

દેશભરમાં CAA લાગુ, મોદી સરકારે જારી કર્યુ નોટિફિકેશન, આ ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિક્તા

નવી દિલ્હી : CAAને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજથી દેશભરમાં CAA (સિટિઝન એમેન્ડમેન્ટ એકટ- નાગરિક્તા સંશોધન કાયદો) લાગુ થઈ ગયુ છે....

કેન્દ્રીય બજેટ 2024 : બજેટમાં કઈ વસ્તુ સસ્તી અને કઈ વસ્તુ મોંઘી થઈ ? PM મોદીએ બજેટની કરી પ્રશંસા

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું બજેટ રજૂ કર્યું. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ સત્રમાં વચગાળાનું બજેટ રજૂ...

રામ મંદિરને એક દિવસમાં મળ્યું આટલા કરોડનું દાન, આંકડો જાણીને ચોંકી જશો

અયોધ્યા : અયોધ્યામાં શ્રી રામની જન્મ ભૂમિ પર બનેલ ભવ્ય દિવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દેશ દુનિયાના રામ ભક્તો દિલ ખોલીને દાન...

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધી સંપન્ન, જાણો આરતી-ભોગ અને આરામનો સમય, A TO Z માહિતી

અયોધ્યા : અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને અભિષેક સમારોહ સંપન્ન થયો અને આ સાથે જ ભક્તોને રામલલાની પ્રથમ ઝલક જોવા...

ઘરે બેઠા કરી લો દર્શન, ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની પ્રથમ તસવીર આવી સામે

અયોધ્યા : આજે અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ચોથો દિવસ છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન...

14 જાન્યુઆરીથી મંદિરો માટે આ અભિયાન શરૂ કરવાનું PM મોદીનું આહવાન

નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેક પહેલા PM નરેન્દ્ર મોદીએ રામનગરીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો...

BJP નું નવું સ્લોગન : અબ કી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પગલે અત્યારથી જ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. એક બાદ એક પાર્ટી મીટિંગ કરવામાં આવી રહી છે...

લોકસભાની ચૂંટણી પહેલા ખુશખબર ! 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને જોતા લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં જલ્દી મોટો ઘટાડો કરી...