Tuesday, April 28, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી...

રથયાત્રાને લઈને ડેવલપર્સ આપી રહ્યા છે ખરીદદારોને આવી ઓફર્સ, હવે તો જગન્નનાથજી જ બહાર કાઢે મંદીમાંથી

અમદાવાદ : ગુજરાતમાં ભરમાં મંદીનો માહોલ અને મકાન મિલકત પર વધેલ જંત્રીના કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ પર માઠી અસર પડી રહી છે. આ વેપાર...

નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં રથયાત્રાની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બાળ રથયાત્રા કાઢી

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી અક્ષર પ્રાથમિક શાળામાં આજે 26 જૂન 2025ના રોજ શ્રી જગન્નાથ રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય...

અમદાવાદ વિમાન દુર્ઘટનાનું હવે ખુલશે રહસ્ય : વિમાનના બ્લેક બોક્સની મેમરી સફળતાપૂર્વક મળી

અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. 12 જુને અમદાવાદ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા મળ્યાં છે. ડેટા...

નવા વાડજની આ સ્કૂલની અનોખી પહેલ, વિધાર્થીઓ અને શિક્ષકોને CPR અંગે તાલીમ અપાઈ

અમદાવાદ : આજના આધુનિક યુગમાં માનવી બેઠાડું જીવન જીવતો હોઇ જેમાં કામ કરતા, હરતા ફરતા અચાનક પડી જવું, હૃદય રોગનો હુમલો આવવો, એ સમયે...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં આપશે હાજરી

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. અમિત શાહ...

એસ ટી વિભાગનો મુસાફરોને ઝટકો : માસિક પાસ મોંઘો કરાયો, પાસધારકોના ખિસ્સા પર ભારણ વધશે

અમદાવાદ : એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો છે. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો...

અમદાવાદમાં રથયાત્રાને પગલે 26મી 12 વાગ્યા રાતથી 27મી એ રથયાત્રા પૂર્ણ ન થાય આ રસ્તા રહેશે બંધ

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીનો સમય બાકી છે. શુક્રવારે (27 જૂન) ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. જેને લઈને મંદિર...