ગુજરાત
ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે વિશેષ ATM મશીન મુકાયુ, ધાર્મિક સ્થળોને પ્લાસ્ટિક ફ્રી બનાવાની દિશામાં પગલું
ઉંઝા : ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ...
ગુજરાત
ગુજરાત સરકારની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નવી પહેલ, નવી વિશેષ હેલ્પલાઇન-18002331122 સેવા શરૂ
ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે...
ગુજરાત
ભાદરવી પુનમને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર ; માઈભક્તો ખાસ વાંચી લેજો આ સમાચાર
અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનાં મેળાનો તારીખ 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ભાદરવી પુનમનો મેળો 18 સપ્ટેમ્બર સુધી 7...
ગુજરાત
રાજ્યમાં આવતીકાલે તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, અતિભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
ગાંધીનગર : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા...
ગુજરાત
ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ કાયદા અંગે મોટો નિર્ણય, આવા ગેરકાયદેસર બાંધકામો હવે નિયમિત થઇ શકશે
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક...
ગુજરાત
મેટ્રો રેલની કામગીરીને લઈને ગાંધીનગરમાં આ રોડ એક મહિના માટે બંધ કરાયા
ગાંધીનગર : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરમાં હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના ચ-3...
ગુજરાત
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ લાભ
ગાંધીનગર : રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ રજા પ્રવાસનો લાભ હવે વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. રાજ્ય...
ગુજરાત
તિરંગા યાત્રામાં ‘ગુજરાત પોલીસ’નો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર, જાણો શું ખાસ છે આ ટેબ્લોમાં
રાજકોટ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે...