ગુજરાત
એસટીએ AC વોલ્વો બસનું જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ, સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે
ગાંધીનગર : કુંભમેળાના ટુર પેકેજનું સફળતા પૂર્વક આયોજન કર્યા બાદ GSRTC અને ગુજરાત પ્રવાસન વિભાગે હવે ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળ એવા સોમનાથ, નડાબેટ, વડનગર...
ગુજરાત
અંબાજી ખાતે ગબ્બર પર ત્રણ દિવસ દર્શન અને રોપ-વે સેવા બંધ રહેશે, જાણો શું છે કારણ?
અંબાજી : ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર 3 દિવસ દર્શન અને રોપ વે સેવા બંધ કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. મંદિર...
ગુજરાત
મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે એકશન પ્લાન : કોલેજ-યુનિવર્સિટીમાં સેમીનાર, જંકફૂડને જાકારો આપવા સહિતના અભિયાન
ગાંધીનગર: ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કર્યા બાદ 2025ના વર્ષમાં કેવી રીતે કામગીરી કરાશે તેનો એકશન પ્લાન જાહેર કર્યો છે.જેમાં...
ગુજરાત
સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન, જાણો બે દિવસના કાર્યક્રમનું શિડ્યુલ
બોટાદ : આગામી 12 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા, શનિવારના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઈને પૂરજોશમાં તડામાર...
ગુજરાત
ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1 કરોડનો જંગી વધારો, 1.50 કરોડને બદલે હવે 2.50 કરોડ મળશે
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ધારાસભ્યોને તેમના મતવિસ્તારના વિકાસ માટે મળતી ગ્રાન્ટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધારાસભ્ય દીઠ 1.50...
ગુજરાત
ગુજરાત પોલીસનો ગુનાખોરી અટકાવાનો નવો પ્રયોગ, હવે 100 નંબર પર ફોન કરશો તો પોલીસ પહેલા પહોંચશે ડ્રોન
ગાંધીનગર : ગુજરાત પોલીસના ઈતિહાસનો સૌથી હાઈટેક પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસની PCR વાન પહેલા ગુજરાત પોલીસનું...
ગુજરાત
સ્ટેમ્પ ડ્યૂટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ, સરકારે નવા બિલમાં વધારી દીધી દંડની રકમ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ બિલ રજુ કરાયું છે. એટલે કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 62-ક (3), 9માં ઉલ્લેખિત જોગવાઈનું પાલન...
ગુજરાત
ચૈત્રી નવરાત્રીએ પાવાગઢ મંદિર ક્યારે ખુલશે અને બંધ થશે? આરતી-દર્શનનો સમય જાહેર કરાયો
પાવાગઢ : ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.. જેને લઇને માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે..ભાવિક ભક્તોના ધસારાને...


