Wednesday, September 17, 2025

ગુજરાત

આંબેડકર જયંતિએ ગુજરાત સરકારની મોટી જાહેરાત, શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ

અમદાવાદ : આજે આંબેડકર જયંતિએ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર જણાવ્યું...

હાર્દિક પટેલ લડી શકશે વિધાનસભાની ચૂંટણી, સુપ્રીમે આપી મોટી રાહત

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને...

તમારી આસપાસ ક્યાંય પણ દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આ નંબર પર મોકલી દો માહિતી

અમદાવાદ : ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટેગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને...

નાગરિકો સાથે પોલીસનું ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ : સુરત પોલીસ દ્વારા ભવિષ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ રાજયની પોલીસની ટકોર કરી હતી કે નાગરિકો સાથેનું ગેરવર્તન નહીં...

કોરોના કેસમાં એકાએક વધારો, આ યુનિવર્સીટીના 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ

અમદાવાદ : ગાંધીનગરમાં અચાનક જ કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત નેશનલ લો યુનિના 15 વિદ્યાર્થીઓ એકીસાથે કોરોના પોઝિટિવ આવ્યા. હોસ્ટેલમાં રહેતા આ...

લોકોએ ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? માસ્કને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

અમદાવાદ : હવે રાજ્યમાં કોરોના કેસ નહિવત્ સામે આવી રહ્યાં છે. તો રાજ્યમાં કોરોનાને લીધે લાગેલા તમામ પ્રતિબંધો પણ દૂર કરી દેવામાં આવ્યા છે....

5 એપ્રિલથી સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનો શુભારંભ, જાણો વધુ વિગતો

અમદાવાદ : રેલવે સત્તામંડળ દ્વારા ટ્રેન નં. 19717/18 જયપુર-દોલતપુર ચોક-જયપુર (દૈનિક) તેમજ ટ્રેન નં. 20911/12 સાબરમતી-અજમેર-સાબરમતી (દૈનિક) નું વિલિનીકરણ કરીને સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનું સંચાલન કરવામાં...

હર્ષ સંઘવીએ મોતને ભેટવા જતી યુવતીને બચાવી સંવેદનશીલ ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી

સુરત : ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે આપઘાત કરવા જતી યુવતીને હર્ષ સંઘવીએ...