Thursday, April 23, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદીઓ માટે ખુશખબર! રિવરફ્રન્ટ પર ‘AmdavadNXT’ એક્ઝિબિશનનો પ્રારંભ, શહેરની હિસ્ટ્રી અને ફ્યુચર જોવા મળશે

અમદાવાદ : વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે. શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક, સુરક્ષિત અને લોકો-કેન્દ્રિત બનાવવા...

અમદાવાદમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા PG સીલ થતા ‘મધરાતે’ સંગ્રામ : યુવક-યુવતીઓએ AMC કચેરી ગજવી

અમદાવાદ : અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી (PIL) અને અદાલતના કડક વલણ બાદ AMC તંત્ર સફાળું જાગ્યું છે, જેના ભાગરૂપે શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર...

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, મેટ્રોની સુરક્ષાને સંબંધિત ગુનાઓ માટે હવે આ બે પોલીસ સ્ટેશનમાં નોંધાશે ફરિયાદ

અમદાવાદ : શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે....

મ્યુ ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ ‘નહિ’, નવા ચહેરાઓને પ્રાધાન્ય અને ‘નો રિપીટ થિયરી’ લાગુ પડશે..!!

અમદાવાદ : રાજ્યમાં હવે તમામ રાજકીય પક્ષોની નજર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર કેન્દ્રિત થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના સંગઠનને...

નારણપુરામાં ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો, 87% થી વધુ સભ્યોની સંમતિ સાથે પ્રક્રિયા તેજ

અમદાવાદ : શહેરના સોલા રોડ, નારણપુરા વિસ્તારમાં આવેલા અને 1988માં સ્થપાયેલા પ્રતિષ્ઠિત ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ ના રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં મળેલી જનરલ...

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડનું બજેટ ફાળવાયું, શું છે માસ્ટર પ્લાન?

અમદાવાદ : ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે.વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા...

અમદાવાદના આ ફ્લાયઓવરનું કામ મંથર ગતિએ, ટ્રાફિક જામથી સ્થાનિકો, વેપારીઓ અને વાહનચાલકો પરેશાન

અમદાવાદ : અમદાવાદના સતાધાર જંક્શન પર ચાલી રહેલા ફ્લાયઓવરનું કામ હજુ પણ મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો, વેપારીઓ અને રોજિંદા વાહનચાલકોમાં...

અમદાવાદમાં સરકારી આવાસનો PG તરીકે દુરુપયોગ, ભાડે આપવા સોશિયલ મીડિયામાં અપાતી હતી જાહેરાત

અમદાવાદ : સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો ફાળવવામાં આવે છે....