અમદાવાદ
ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટનો ધમધમાટ, કાર્ગો મોટર્સથી RTOનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે
અમદાવાદ : અમદાવાદમાં ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વિસ્થાપિતોના પુનઃ સ્થાપનની કાર્યવાહી લગભગ પૂરી થઈ ગઈ હોવાથી હવે રિડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આના...
અમદાવાદ
ISKCON Bridge અકસ્માત કેસ, હાઈકોર્ટે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની હંગામી જામીન અરજી ફગાવી
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ISKCON Bridge ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીઓ વધી રહી...
અમદાવાદ
અમદાવાદમાં વધુ એક પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, ઘરે ગળેફાંસો ખાઈ ટુકાવ્યું જીવન, જાણો શું બન્યું
અમદાવાદ: ગુજરાત પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે. જે પોલીસ લોકોની સુરક્ષા કરે છે, તણાવમાં રહેલા લોકોને કાઉન્સેલીંગ...
અમદાવાદ
અમદાવાદમાં વધુ એક ટ્યૂશન કલાસના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવવા કર્યો પ્રયાસ, લંપટ શિક્ષક સામે FIR
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર શિક્ષકની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરાને તેના ટયુશન કલાસીસના સંચાલકે એકલતાનો...
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કરી માર્ગદર્શિકા, પોલીસકર્મીઓ યુનિફોર્મ કે નેમ પ્લેટ વિના નહીં ફરી શકે
અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને કરેલા તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ પ્રવાસથી પરત...
અમદાવાદ
જૈનોના પવિત્ર તહેવાર પયુર્ષણ પર્વને લઈને કતલખાના બંધ રાખવા જાહેરનામું
અમદાવાદ : આજથી એટલે 12 સપ્ટેમ્બરથી જૈન ધર્મના પયુર્ષણ પર્વ શરૂ થઈ રહ્યો છે. પયુર્ષણ પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેને લઈને...
અમદાવાદ
નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ આ તારીખે 52 ગજની ધજા સાથે અંબાજી જવા પ્રસ્થાન કરશે
અમદાવાદ : માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો.ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની...
અમદાવાદ
ગણેશજીના મહોત્સવની તૈયારીઓ શરૂ, આ સ્થળે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ વેચાણ શરૂ કરાયું
અમદાવાદ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં વિઘ્ન હર્તા દેવ ગણેશજીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ગણતરીના દિવસો બાદ...


