ગુજરાત
ગુજરાતનું મંત્રી મંડળ આ તારીખે અયોધ્યા જશે, CM સહિત તમામ મંત્રીઓ રામલલાના દર્શન કરશે
ગાંધીનગર : અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ અનેક દિગ્ગજ નેતાઓ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. જાણવા...
ગુજરાત
અંબાજીનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે
અંબાજી : ગુજરાતમાં આવેલુ શક્તિપીઠ અંબાજી મંદિર ધામમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અહીંના મોહનથાળના પ્રસાદની બોલબાલા વિદેશ સુધી છે. ત્યારે શ્રદ્ધાળુઓને...
ગુજરાત
ખુશખબર ! ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, 22 જાન્યુઆરીએ ગુજરાતમાં અડધી રજા જાહેર
ગાંધીનગર : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં...
ગુજરાત
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આ મંદિર ટ્રસ્ટની અનોખી પહેલ, વધુ 501 દીકરીને દત્તક લેશે
મહેમદાબાદ : દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસની ઉજવણી કરાશે ત્યારે મહેમદાવાદમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ પણ એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું...
ગુજરાત
ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ, આ બે હોટેલ્સને મળી દારુ વેંચાણની છૂટ
ગાંધીનગર : ગાંધીનગરના ગિફ્ટ સિટી કે જ્યાં ડિસેમ્બરમાં રાજ્ય સરકારે હોટેલ્સ અને ક્લબ માટે દારુની છૂટછાટની જાહેરાત કરી હતી. અત્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024...
ગુજરાત
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉધોગપતિઓએ કયા રોકાણ કરવાની કરી જાહેરાત ?
ગાંધીનગર : PM Modi એ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ અને દુનિયાના તમામ મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓએ...
ગુજરાત
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને કરાઈ આલિશાન તૈયારીઓ, જુઓ PHOTOS
ગાંધીનગર : ગાંધીનગરમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તા. 10 જાન્યુઆરી 2024ના રોજ વાઈબ્રન્ટ...
ગુજરાત
આગામી 9 થી 13 જાન્યુઆરીએ આ રસ્તાઓ રહેશે બંધ, વાઇબ્રન્ટ સમિટને લઇ ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું
ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેને લઈને ગાંધીનગર કલેકટરે એક મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું...


