ગુજરાત
આંબેડકર જયંતિએ ગુજરાત સરકારની મોટી જાહેરાત, શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ
અમદાવાદ : આજે આંબેડકર જયંતિએ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર જણાવ્યું...
ગુજરાત
હાર્દિક પટેલ લડી શકશે વિધાનસભાની ચૂંટણી, સુપ્રીમે આપી મોટી રાહત
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને...
ગુજરાત
તમારી આસપાસ ક્યાંય પણ દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આ નંબર પર મોકલી દો માહિતી
અમદાવાદ : ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટેગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને...
ગુજરાત
નાગરિકો સાથે પોલીસનું ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે : ગૃહમંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ : સુરત પોલીસ દ્વારા ભવિષ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ રાજયની પોલીસની ટકોર કરી હતી કે નાગરિકો સાથેનું ગેરવર્તન નહીં...
ગુજરાત
કોરોના કેસમાં એકાએક વધારો, આ યુનિવર્સીટીના 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ
અમદાવાદ : ગાંધીનગરમાં અચાનક જ કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત નેશનલ લો યુનિના 15 વિદ્યાર્થીઓ એકીસાથે કોરોના પોઝિટિવ આવ્યા. હોસ્ટેલમાં રહેતા આ...
અમદાવાદ
લોકોએ ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? માસ્કને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ
અમદાવાદ : હવે રાજ્યમાં કોરોના કેસ નહિવત્ સામે આવી રહ્યાં છે. તો રાજ્યમાં કોરોનાને લીધે લાગેલા તમામ પ્રતિબંધો પણ દૂર કરી દેવામાં આવ્યા છે....
ગુજરાત
5 એપ્રિલથી સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનો શુભારંભ, જાણો વધુ વિગતો
અમદાવાદ : રેલવે સત્તામંડળ દ્વારા ટ્રેન નં. 19717/18 જયપુર-દોલતપુર ચોક-જયપુર (દૈનિક) તેમજ ટ્રેન નં. 20911/12 સાબરમતી-અજમેર-સાબરમતી (દૈનિક) નું વિલિનીકરણ કરીને સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનું સંચાલન કરવામાં...
ગુજરાત
હર્ષ સંઘવીએ મોતને ભેટવા જતી યુવતીને બચાવી સંવેદનશીલ ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી
સુરત : ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે આપઘાત કરવા જતી યુવતીને હર્ષ સંઘવીએ...