Tuesday, September 16, 2025

50 વર્ષ જૂના પરિમલ ગાર્ડનની 12 કરોડના ખર્ચે કાયા પલટ, જિમ સહિત આધુનિક સુવિધાથી સજ્જ

Share

Share

અમદાવાદ : ગુજરાતી ફિલ્મો અને ટીવી શૉઝના શૂટિંગ માટે પ્રાઈમ લોકેશન તરીકે ગણાતું અમદાવાદનું 60 વર્ષ જૂનું પરિમલ ગાર્ડન હવે ભવ્ય અને આધુનિક રીતે તૈયાર થઈ ગયું છે. જે આ 9 ઓગસ્ટથી ફરી અમદાવાદીઓ માટે ધમધમતું થશે. ત્યારે 12 કરોડના ખર્ચે 35 હજાર ચોરસ મીટરમાં ઊભા કરાયેલાં 10 આકર્ષણોથી આધુનિક ગાર્ડન બનવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં નવી ડિઝાઇન સાથે જિમ અને પાર્કિગની સુવિધા ઉભી કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા 50 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું 12 કરોડથી વધુના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. 35 હજાર ચોમી વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડનમાં એમ્ફિ થિયેટર, બેરિકેટેડ સ્પોર્ટસ ઝોન, આધુનિક જિમ્નેશિયિમ, યોગા પેવેલિયન, સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા, પેટ ડોગને લઇ જવા માટે સ્પેસિફિલ જગ્યા ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે પરિમલ ગાર્ડન તૈયાર કરાયું છે. 50 વર્ષ જૂના પરિમલ ગાર્ડની કાયા પલટ કરવામાં આવી છે. શહેરના અન્ય ગાર્ડન કરતાં આ ગાર્ડન કંઇક અલગ હશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...