Thursday, September 18, 2025

નવા વાડજમાં પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહ યોજાયો

Share

Share

અમદાવાદ : અમદાવાદ અને તેની આસપાસમાં મહિલાઓને લઈને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહ યોજાયો. નવા વાડજમાં આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે તારીખ-21 /8 /2022 ના રોજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ નું ઉદઘાટન પ્રમુખ જયશ્રીબેન અજય કુમાર પંચાલ તથા મંત્રી નિકિતાબેન જનકભાઈ પંચાલ, ઉપપ્રમુખ મોનાબેન વિપુલભાઈ પંચાલ અને સહમંત્રી પારૂલબેન ધર્મેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં સમાજના વડીલો અગ્રણીઓ તથા આમંત્રિત મહેમાનો અને સખી સહેલી મંડળની સહેલીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનું ઉદઘાટન પ્રસંગે પ્રમુખ જયશ્રીબેન પંચાલે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બહેનોને સરકાર તરફથી જે પણ યોજનાઓ છે તેના વિશે સમજાવી અને તેના મળવામાં પાત્ર લાભથી માહિતગાર કરશે. આ સિવાય બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ભરતગુંથણ સિલાઈ વર્ક, ચોકલેટ મેકિંગ, પેપર બેગ મેકિંગ, કેન્ડલ મેકિંગ, તેમજ બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર જેવા ક્લાસીસની શરૂઆત કરશે. કુદરતી આફત સમયે અનાજ કીટ વિતરણ, ફૂડ પેકેટ તેમજ મેડિકલ સહાય જેવા સદકાર્યો પણ કરશે. બહેનો માટે ફાઇનાન્સિયલ અવેરનેસ માટેનો પણ પ્રોગ્રામ કરવામાં આવશે.

આ સિવાય ઓનલાઇન ફ્રોડથી બચવા માટેની પણ તાલીમ આપવામાં આવશે. બહેનોને ફાયર સેફ્ટીની પણ તાલીમ આપવામાં આવશે. બહેનોના સ્ત્રી રોગ જાગૃતિ અભિયાન માટેની પણ શિબિર યોજી ટ્રેનિંગ આપવામાં આવશે. જીવનમાં ઇન્સ્યોરન્સનું શું મહત્વ છે તેના વિશે પણ સમજણ આપવામાં આવશે. આવી ઘણી બધી યોજનાઓ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ આગામી સમયમાં કરવા જઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...