Wednesday, March 4, 2026

ન્યુ રાણીપ સહીત સમગ્ર શહેરમાં ગણેશ વિસર્જન માટે 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ તૈયાર

spot_img
Share

અમદાવાદ : ભગવાન ગણેશની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવે છે. ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી નદીના પટમાં અલગ-અલગ સાઈઝના વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ. 8 કરોડના ખર્ચે આ કુંડ બનાવવામાં આવ્યા છે.

ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ગણેશ વિસર્જન તેમજ દશામાંના વ્રત સમયે થતા વિસર્જન માટે કુંડને કાયમી ધોરણે સાચવી શકાય તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે.વિઘ્નહર્તાનો ઉત્સવ કોઈપણ વિઘ્નવિના સંપન્ન થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે. ભક્તોને પણ ગાઈડલાઈનનું પાલન કરવા AMCએ અપીલ કરી છે.

ગણેશ વિસર્જન કુંડની વિગત

પશ્ચિમ વિસ્તારમાં…

પંડીત દીનદયાલ હોલના ખાચામાં, રાજપથ કલબ રોડ
પ્રેરણા વિધાલય નજીક, ક્રિષ્ના પરોઠાથી સિંધુભવન રોડ
આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ
ગોતા ઈ.ડબ્લ્યુ એસ. કવાર્ટસની બાજુમાં
એપોલો સ્કુલની બાજુમાં, વંદેમાતરમ શાક માર્કેટની સામે
શગુન કાસા ફલેટ પાસે , રત્નાકર-૪ ની પાછળ
રીવેરા આર્કેડની પાછળ
સાબરમતી અચેર સ્મશાન ગૃહ પાસે
મોટેરા ઔડા ગાર્ડનની સામે (ઔડા તળાવની સામે) તળાવની પાસે
રાણીપ કાળીગામ તળાવની પાસે
આહવાડીયા તળાવની પાસે
ચાંદખેડા ટી.પી 44 પ્લોટ નં. 248 અને 249 પાસે
વડુ તળાવ પાસે
આમ્રકુંજ બંગ્લો પાસે
નારણપુરા વલ્લભ ચાર રસ્તા
સંસ્કાર ભારતી સોસાયટી સામે
પાલડી એન.આઈ.ડી.ની પાછળ
એન.આઈ.ડી. પાછળ (ઝીપ લાઈન પાસે) રિવરફ્રન્ટ
નવરંગપુરા વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ
સાહિત્ય પરિષદ પાસે. રિવરફ્રન્ટ

પૂર્વ વિસ્તારમાં…

રિવરફ્રન્ટમાં દધીચી બ્રીજ પાસે,
પીકનીક હાઉસ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં
માસ્ટર કોલોની પાસે
દશામા મંદીર પાસે ડાબી બાજુના ભાગમાં
એરપોર્ટ રોડ પર આવેલ દશામા મંદીર પાસે
દશા મંદીર પાસે જમણી બાજુના ભાગમા
મણિનગર દેડકી ગાર્ડન પાસે ખુલ્લા પ્લોટમાં
બેહરામપુરા બાબાલવલવી મસ્જિદ પાસે
લાંભા મુખીની વાડી પાસે
વટવા આકૃતિ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સામે
ખોખરા આવકાર હોલ પાસે પ્લોટમાં
બાપુનગર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ
સરદારનગર ઇન્દિરાબ્રિજ છઠ્ઠ ઘાટ નીચે
સરદારનગર ભદ્રેશર સ્મશાન પાસે
સરદારનગર રણમૂકતેશ્વર મહાદેવ પાસે
સૈજપુર તળાવ
એલીસબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં
સરદારબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં
સરદારબ્રીજ પાસે જમણી બાજુના ભાગમાં રિવરફ્રન્ટ પર
રાયખડ નદીના તટ પર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...