Sunday, September 20, 2026

ન્યુ રાણીપ સહીત સમગ્ર શહેરમાં ગણેશ વિસર્જન માટે 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ તૈયાર

spot_img
Share

અમદાવાદ : ભગવાન ગણેશની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવે છે. ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી નદીના પટમાં અલગ-અલગ સાઈઝના વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ. 8 કરોડના ખર્ચે આ કુંડ બનાવવામાં આવ્યા છે.

ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ગણેશ વિસર્જન તેમજ દશામાંના વ્રત સમયે થતા વિસર્જન માટે કુંડને કાયમી ધોરણે સાચવી શકાય તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે.વિઘ્નહર્તાનો ઉત્સવ કોઈપણ વિઘ્નવિના સંપન્ન થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે. ભક્તોને પણ ગાઈડલાઈનનું પાલન કરવા AMCએ અપીલ કરી છે.

ગણેશ વિસર્જન કુંડની વિગત

પશ્ચિમ વિસ્તારમાં…

પંડીત દીનદયાલ હોલના ખાચામાં, રાજપથ કલબ રોડ
પ્રેરણા વિધાલય નજીક, ક્રિષ્ના પરોઠાથી સિંધુભવન રોડ
આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ
ગોતા ઈ.ડબ્લ્યુ એસ. કવાર્ટસની બાજુમાં
એપોલો સ્કુલની બાજુમાં, વંદેમાતરમ શાક માર્કેટની સામે
શગુન કાસા ફલેટ પાસે , રત્નાકર-૪ ની પાછળ
રીવેરા આર્કેડની પાછળ
સાબરમતી અચેર સ્મશાન ગૃહ પાસે
મોટેરા ઔડા ગાર્ડનની સામે (ઔડા તળાવની સામે) તળાવની પાસે
રાણીપ કાળીગામ તળાવની પાસે
આહવાડીયા તળાવની પાસે
ચાંદખેડા ટી.પી 44 પ્લોટ નં. 248 અને 249 પાસે
વડુ તળાવ પાસે
આમ્રકુંજ બંગ્લો પાસે
નારણપુરા વલ્લભ ચાર રસ્તા
સંસ્કાર ભારતી સોસાયટી સામે
પાલડી એન.આઈ.ડી.ની પાછળ
એન.આઈ.ડી. પાછળ (ઝીપ લાઈન પાસે) રિવરફ્રન્ટ
નવરંગપુરા વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ
સાહિત્ય પરિષદ પાસે. રિવરફ્રન્ટ

પૂર્વ વિસ્તારમાં…

રિવરફ્રન્ટમાં દધીચી બ્રીજ પાસે,
પીકનીક હાઉસ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં
માસ્ટર કોલોની પાસે
દશામા મંદીર પાસે ડાબી બાજુના ભાગમાં
એરપોર્ટ રોડ પર આવેલ દશામા મંદીર પાસે
દશા મંદીર પાસે જમણી બાજુના ભાગમા
મણિનગર દેડકી ગાર્ડન પાસે ખુલ્લા પ્લોટમાં
બેહરામપુરા બાબાલવલવી મસ્જિદ પાસે
લાંભા મુખીની વાડી પાસે
વટવા આકૃતિ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સામે
ખોખરા આવકાર હોલ પાસે પ્લોટમાં
બાપુનગર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ
સરદારનગર ઇન્દિરાબ્રિજ છઠ્ઠ ઘાટ નીચે
સરદારનગર ભદ્રેશર સ્મશાન પાસે
સરદારનગર રણમૂકતેશ્વર મહાદેવ પાસે
સૈજપુર તળાવ
એલીસબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં
સરદારબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં
સરદારબ્રીજ પાસે જમણી બાજુના ભાગમાં રિવરફ્રન્ટ પર
રાયખડ નદીના તટ પર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...