30.4 C
Gujarat
Saturday, June 21, 2025

અરણેજ બુટ ભવાની મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, બપોરે 12થી 2 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે

Share

અમદાવાદ : ધોળકા તાલુકાના અરણેજ ગામમાં આવેલા પ્રસિદ્ધ બુટ ભવાની માતાજીના મંદિરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને નવો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંદિર પ્રશાસને જાહેરાત કરી છે કે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી માતાજીના દર્શન બંધ રહેશે. આ નિર્ણય રાબેતા મુજબ અમલમાં મૂકવામાં આવશે. અરણેજ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે.

ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તેથી મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. શ્રદ્ધાળુઓએ આ સમયગાળા દરમિયાન મંદિર દર્શનનું આયોજન અન્ય સમયે કરવા વિનંતી કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles