Saturday, February 7, 2026

નવા વાડજની આ હોસ્પિટલ ખાતે 1 થી 15 માર્ચ નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન, જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન?

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજના વિસ્તારમાં આવેલ અર્હમ હોસ્પિટલ દ્વારા 1 થી 15 માર્ચ સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં અર્હમ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ અને માર્ગદર્શનનો લાભ મળશે.આ હેલ્થ કેમ્પમાં નિઃશુલ્ક કન્સલ્ટેશન, RBS, ECG અને અન્ય બેઝિક ટેસ્ટ્સ-રિપોર્ટ્સ પણ નિઃશુલ્ક કરવામાં આવશે.

નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજન પાછળના ઉદ્દેશ અંગે અર્હમ હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આજની બદલાતી લાઈફ સ્ટાઈલ અને ખાન પાનને કારણે અનેક બીમારીઓ ઉદભવી રહી છે ત્યારે Prevention is better than cure કહેવત મુજબ કોઈપણ બીમારીનું જો પહેલેથી નિદાન કરવામાં આવે તો તેનો વહેલી તકે ઈલાજ કરી તેને આગળ વધતી અટકાવી શકાય છે.એટલે અહીંયા અર્હમ હોસ્પિટલ ખાતે આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં જાણીતા ઓર્થોપેડિક, જાણીતા ફિઝિશિયન, લેપ્રોસ્કોપી સર્જન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ દ્વારા દરેક દર્દીને નિશુલ્ક તપાસ કરવામાં આવી રહી છે. આ કેમ્પમાં નિશુલ્ક ECO, ECG, કાર્ડિયોલોજી, RBS તપાસ સાથે તપાસ સાથે એક્સરે 2D Eeco, તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ અને સર્જીકલ માં રાહત દરે કરી આપવામા આવે છે..

આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, બ્લડ સુગર જેવી બીમારીના દર્દીઓ વધુ જોવા મળ્યા હતા જેથી આવા કેસમાં વહેલામાં વહેલી તકે સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો એવું અર્હમ હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ પંડ્યાએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ કેમ્પમાં રજીસ્ટ્રેશન સહીત વધુ જાણકારી માટે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. ફોન : 99989 72844, 8320571985

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...