Sunday, February 15, 2026

નવા વાડજના શ્રી સિદ્ધિવિનાયક મંદિરે બોર્ડના પરીક્ષાર્થીઓને દાદાના આશીર્વાદ રૂપે પેન વિતરણ કરાશે

spot_img
Share

અમદાવાદ : આગામી સમયમાં યોજાનારી ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને, શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિર અને સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક સુંદર પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને અને દાદાના આશીર્વાદ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી મંદિરે પેન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ખાસ પૂજા કરાયેલ અને દાદાના આશીર્વાદ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી મંદિરે પેન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તારીખ 20 ફેબ્રુઆરી 2025, શુક્રવારથી આ વિતરણ કાર્યક્રમ શરૂ થશે. જે સમગ્ર પરીક્ષા દરમિયાન ચાલુ રહેશે.

દાદાના આશીર્વાદ રૂપે આપવામાં આવતી આ પેન મેળવવા માટે દરેક વિદ્યાર્થીએ પોતાની પરીક્ષાની રિસીપ્ટ (હોલ ટિકિટ) સાથે લાવવાની રહેશે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરીક્ષાઓ ચાલશે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પેન આપવામાં આવશે. આ ઉમદા કાર્યનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

પેન વિતરણનો સમય:

રોજિંદા સમય: સવારે 9:00 થી 12:00 કલાક સુધી અને સાંજે 5:00 થી 8:00 કલાક સુધી.
મંગળવાર: મંગળવારના પાવન દિવસે આખો દિવસ પેન વિતરણ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...