Monday, November 17, 2025

મેટ્રોનો સમય વધારાતાં મુસાફરો-આવકમાં 10 ટકાનો વધારો, વસ્ત્રાલ-થલતેજ રૃટમાં સૌથી વધુ મુસાફરો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને સરળતાથી મેટ્રો મળી રહે તે માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. AMCની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તંત્રની તિજોરી પણ છલકાઈ છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી મેટ્રો ટ્રેનના સમય અને ફ્રિકવન્સીમાં વધારો કરાતાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 6 દિવસમાં 2.39 લાખ મુસાફરો નોંધાયા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 30 જાન્યુઆરીથી મેટ્રોનો સમય વધારીને સવારે 7 થી રાત્રે 10 સુધી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફ્રિકવન્સી અગાઉની 30 મિનિટથી ઘટાડીને 15 મિનિટની કરાઇ હતી. જેના પગલે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરી માસ દરમિયાન મેટ્રોમાં કુલ 10,91,939 મુસાફરો નોંધાયા હતા અને કુલ આવક 1.67 કરોડ હતી. આમ, જાન્યુઆરીમાં પ્રતિ દિન સરેરાશ મુસાફરો 35223 અને સરેરાશ આવક રૃપિયા 5.40 લાખ હતી.

જેની સરખામણીએ છેલ્લા 6 દિવસમાં કુલ મુસાફરો 2,39,620 નોંધાયા છે જ્યારે કુલ આવક 37.98 લાખ થઇ છે. આ મુજબ સરેરાશ મુસાફરો વધીને 39336 જ્યારે સરેરાશ આવક વધીને રૃપિયા 6.33 લાખ થઇ છે. આમ, મુસાફરો અને આવકમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. 6 દિવસમાં વસ્ત્રાલ-થલતેજ રૃટમાં 1.73 લાખ મુસાફરો 27.72 લાખની આવક જ્યારે મોટેરા સ્ટેડિયમ-એપીએમસી રૃટમાં 66567 મુસાફરો 10.25 લાખની આવક થયાનું સામે આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...