Sunday, November 9, 2025

અમદાવાદમાં તમામ મેટ્રો સ્ટેશન પર શરુ થશે ફૂડ કોર્ટ, ચા થી લઈ હળવો નાસ્તો મળશે

spot_img
Share

અમદાવાદ : નાસ્તાના શોખીન અમદાવાદીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મેટ્રો સ્ટેશન પર હવે મુસાફરો નાસ્તાની જ્યાફત માણી શકશે. અમદાવાદ મેટ્રો રેલ સ્ટેશનમાં ખાણી-પીણીના સ્ટોલ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. મેટ્રોના તમામ 32 સ્ટેશનમાં ફુડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં કરવામાં આવી રહી છે.

ટીવી અહેવાલ મુજબ દિલ્લીની જેમ અમદાવાદના મેટ્રો રેલ સ્ટેશનમાં પણ ફૂડ કોર્ટની સુવિધાનો ઉમેરો કરવામાં આવશે. મેટ્રોના તમામ 32 સ્ટેશનમાં ફુડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં કરવામાં આવી રહી છે.ફૂ઼ડ સ્ટોલમાં ચા-કોફી-કોલ્ડ્રિન્કસ તેમજ હળવો નાસ્તો મળી રહેશે. જોકે ખાણી-પીણીની ચીજવસ્તુઓ મેટ્રોમાં લઈ જવાની મંજૂરી આપવામાં નહીં આવે.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચની 4થી અને અંતિમ મેચનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે ત્યારે આ બોર્ડર -ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ 9મી માર્ચના રોજ અમદાવાદમાં રમાવાની છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે મેટ્રો ટ્રેન અને BRTSની બસ સેવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...