Thursday, February 19, 2026

અમદાવાદની SVP હોસ્પિટલના સફાઈ કર્મીઓ ‘કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરો’ માંગ સાથે હડતાળ પર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની SVP હોસ્પિટલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે SVP હોસ્પિટલના સફાઈકર્મીઓએ હડતાળ પર ઉતરી ગયા છે. વિગતો મુજબ જૂની કંપનીના કર્મચારીઓને જાણ કર્યા વગર જ નવી કંપનીમાં બદલી કરવામાં આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યા છે. આ સાથે કોરોનાકાળમાં પણ કર્મચારીઓએ ફરજ બજાવી અને ભોગ આપ્યો હોવાનું કહી કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા પણ માંગ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલ SVP હોસ્પિટલના સફાઈકર્મીઓએ આજે અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. સફાઈકર્મીઓ માટે સિંદુરી ફેબર નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેમાં નોકરી કરતા કર્મચારીઓને રાતોરાત સફાઈકર્મીના બદલાયેલા કોન્ટ્રાક્ટ વિશ્વા એન્ટરપ્રાઇઝમાં સમાવેશ કરવાને લઈને સફાઈકર્મીના 150થી વધુ કર્મચારીઓ આજે 4 એપ્રિલની સવારથી SVP હોસ્પિટલના કેમ્પસમાં બેનરો લવાની હડતાલ પર ઉતર્યા છે.જેને લઈ આજે આ સફાઈકર્મીઓ કામગીરીથી અળગા રહ્યા હતા.આ સાથે કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા પણ માંગ કરી હતી.

અમદાવાદની SVP હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વાત જાણે એમ છે કે, અચાનક કંપનીનો કોન્ટ્રાકટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલાયા છે. જોકે જાણ કર્યા વગર કે નોટિસ વગર જ કોન્ટ્રાકટ બદલતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાની જાણ ના કરી હોવાથી કર્મીઓએ હડતાલ પાડી કામથી અળગા રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...