Saturday, February 7, 2026

અમદાવાદમાં AMCના અધિકારી પર હુમલો કર્યોનો આરોપ, વાહનમાં તોડફોડ કરનારની અટકાયત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMCના અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અમદાવાદના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો છે. નોબલનગરના ધનશ્યામનગર ત્રણ રસ્તા પાસે દબાણ હટાવવા ગયેલ એસ્ટેટ વિભાગની ટીમ સાથે એક મહિલા સહિત ચાર લોકોએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો. માથાકૂટમાં લોકોએ દબાણની ટ્રકનો કાચ તોડી નાખ્યો હતો. પોલીસ આવતા ચારેય ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેકટરે ચારેય સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સરદારનગરના નોબલનગરમાં રસ્તા ખુલ્લો કરાવવા દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન બળદગાડામાં એક મહિલા અને એક શખ્સ ફ્રુટનો ધંધો કરતા હતા. એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેકટર વિનયકુમારે તેમને ગાડુ હટાવવાનું કહેતા તેમને હટાવ્યુ ન હતુ.જે બાદ તેમનું ગાડુ જમા લઇને કાયદેસરની કાર્યવાહી એસ્ટેટ વિભાગમાં કર્મચારીઓ કરતા હતા. જેથી બંનેએ કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન દબાણ હટાવવાની ટ્રક જ્યાં પડી હતી ત્યાં અન્ય બે શખસો પથ્થરો મારીને ટ્રકનો કાચ તોડીને નાસી ગયા હતા.

આ ઘટનાની જાણ સરદારનગર પોલીસને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ચારેય લોકો ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે સબ ઇન્સ્પેક્ટરે ચારેય સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં રૂકાવટ, મિલ્કતમાં નુકસાન સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...