Sunday, November 9, 2025

નવા વાડજમાં શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં કોંગ્રેસની મોંઘવારી વિરોધ પદયાત્રા યોજાઈ

spot_img
Share

અમદાવાદ : કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત સહીત અમદાવાદમાં મોંઘવારી વિરુદ્ધ પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે શહેરના નવા વાડજ વોર્ડમાં આજે સાંજે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં મોંઘવારી વિરુદ્ધ પદયાત્રા યોજાઈ હતી.આ પદયાત્રા નવા વાડજ વોર્ડમાં પરબડીવાસથી શરૂ થઇ શાકમાર્કેટ થઈને અખબારનગર સર્કલ સુધી યોજી હાથમાં પ્લે કાર્ડ સાથે મોંઘવારીને લઈને સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરાયા હતા.

નવા વાડજ વોર્ડમાં યોજાયેલ આ પદયાત્રામાં મહિલાઓ સહીત મોટી સંખ્યામાં સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતાં. આ રેલીમાં હાથમાં વિવિધ પ્લે કાર્ડ દ્વારા ડીઝલ, પેટ્રોલ, રાંધણ ગેસ, વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરાયા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પ્રમુખ નીરવભાઈ બક્ષી, બિરેનભાઈ પટેલ (કાર્યકારી પ્રમુખ, નવા વાડજ વોર્ડ), વીણાબેન નેહરા (મહિલા પ્રમુખ, નવા વાડજ વોર્ડ), ચિરાગ ખટીક (અમદાવાદ શહેર મહામંત્રી, યુથ કોંગ્રેસ) સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...