Saturday, March 14, 2026

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરી અટકાયત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી લીધી છે. આ લોકો બનાવટી દસ્તાવેજો બનાવીને શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.પ્રાથમિક માહિતી એવી છે કે બનાવટી દસ્તાવેજોની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. બનાવટી દસ્તાવેજ મામલે લગભગ 200 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા 50 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. આ બાંગ્લાદેશીઓ પાસેથી નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેમની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ લોકો બનાવટી અને નકલી દસ્તાવેજો બનાવીને શહેરમાં રહેતા હતા. ત્યારે હવે પોલીસે નકલી દસ્તાવેજ બનાવવાને લઈને પણ તપાસ શરૂ કરી દીધી છે.

ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા પકડાયેલા વિદેશી નાગરિકો, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતા પકડાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોના કેસો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં 200 જેટલા શકમંદોની પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં 50 જેટલા બાંગ્લાદેશીઓ નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા ગેરકાયદેસર રીતે રહે છે.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને આ કેસની માહિતી મળી હતી. આ બાંગ્લાદેશી નાગરિકો નકલી દસ્તાવેજો બનાવીને શહેરમાં રહે છે. નકલી દસ્તાવેજો બનાવીને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. દિવાળી પહેલા ક્રાઈમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...