Saturday, May 2, 2026

અમદાવાદ

spot_img

ન્યુ રાણીપથી ગોતા વંદે માતરમ તરફ જતો રેલવે અંડરબ્રિજ બે દિવસ બંધ રહેશે, આ રહ્યા બે વૈકલ્પિક રસ્તા

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં અનમોલ બંગ્લોઝ પાસે આવેલા રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી ગઈ હોવાથી મ્યુનિસિપલ...

અમદાવાદમાં ACBની ટ્રેપ, ESICના આસિ.ડાયરેકટર 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

અમદાવાદ : શહેરમાં ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી ACB એ ક્લાસ-1 અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ...

નવા વાડજમાં શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

અમદાવાદ : શહેરના શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ- નવાવાડજ તરફ થી સમાજ ના ધોરણ 1 થી 12 માં ઉચ્ચ ટકાવારી લાવેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ...

ઘાટલોડીયામાં બંટી-બબલીએ સસરા વહુને શીશામાં ઉતારી ચાર કરોડનો ‘ચૂનો’ લગાવ્યો

અમદાવાદ : ઘણી વાર લોકો લાલચમાં આવી જતા હોય છે જેના પરિણામે હેરાન થવાનો વારો આવતો હોય છે. આવું જ એક બનાવ શહેરના ઘાટલોડીયામાંથી...

અમદાવાદ કા રાજાની વિન્ટેજ કારમાં જાજરમાન પધરામણી, ભક્તોની મનોકામના પુર્ણ કરતાં હોવાની અનોખી માનતા

અમદાવાદ : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં સતત 18 વર્ષથી નહેરુનગર પાસે ‘અમદાવાદના રાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. નહેરુનગર પાસે સહજાનંદ કોલેજ...

અમદાવાદ પોલીસની સામે જ ગુંડાઓએ મચાવ્યું તોફાન, તલવાર-ધોકાથી મર્સિડીઝમાં કરી તોડફોડ

અમદાવાદ : અમદાવાદમાં બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યા બાદ કુખ્યાત પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડ...

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 51 કુંડ તૈયાર કરાશે, જાણો કઈ-કઈ જગ્યાએ વિસર્જન કરી શકાશે?

અમદાવાદ : શહેરમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના સોસાયટીના પંડાલ અને ભાવિકોએ પોતાના ઘરે સ્થાપન કરેલા ગણેશજી પૂજા-અર્ચના કરવામાં આવશે. 10 દિવસ...

અમદાવાદની પેઢીના કર્મીઓ લૂંટાયા: અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડની લૂંટ

જૂનાગઢ : જૂનાગઢમાં અમદાવાદની ‘કલા ગોલ્ડ’ નામની પેઢીના કર્મચારીઓને છરી બતાવીને લૂંટ કરવામાં આવી છે. રોકડ, સોનું, ચાંદી સહિત રૂપિયા એક કરોડથી વધુની લૂંટ...