અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાં આવેલ છે હનુમાનજીનું 100 વર્ષ જૂનું મંદિર, જયાં હનુમાનજી છે હાજરાહજૂર
અમદાવાદ: સમગ્ર દેશમાં હનુમાનજીના ઘણા ચમત્કારી મંદિર છે, જ્યાં જવાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. અમદાવાદમાં પણ હનુમાનજીના અનેક ભવ્ય અને પૌરાણિક મંદિર...
અમદાવાદ
અમદાવાદીઓ આ 97 સ્પોટ છે એક્સિડેન્ટ ઝોન, યમરાજા અડિંગો જમાવીને બેઠા છે
અમદાવાદ : શહેરમાં અક્સ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, 68 ટકા અકસ્માત માત્ર ઓવરસ્પિડને કારણે જ થાય છે. તેમાં...
અમદાવાદ
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલો : તથ્ય પટેલનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર, પિતા જ્યુડિશિયલ કસ્ટડીમાં
અમદાવાદ : અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઇસ્કોન અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને મેટ્રો કોર્ટમાં...
અમદાવાદ
ઈસ્કોન બ્રીજ દુર્ઘટના બાદ AMCનો મોટો નિર્ણય, શહેરના 84 બ્રિજ પર લગાવાશે CCTV કેમેરા
અમદાવાદ : બુધવારે મધરાતે જે ગોઝારો અકસ્માત ઇસ્કોન બ્રિજ પર થયો જેમાં નવ લોકોના મોત થયા હતા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. AMCએ અમદાવાદ...
અમદાવાદ
મોડી રાતે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોને કચડી નાંખ્યા તે શખ્સ કોણ છે? મોટા ઘરનો નબીરો હોવાનો ખુલાસો
અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એવો કમકમાટી ભર્યો અકસ્માત થયો જેણે 9 લોકોના જીવ લઈ લીધાં. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9...
અમદાવાદ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર ડબલ અકસ્માત, એક અકસ્માત જોવા ઉભેલા ટોળા પર જેગુઆર કાર ફરી વળી, કોન્સ્ટેબલ સહિત 9નાં મોત
અમદાવાદ : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સૌથી મોટો ગણી શકાય તેવો ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા...
અમદાવાદ
નવા વાડજના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં ચુંટણી યોજાઈ, ચેરમેન અને સેક્રેટરી ચુંટાયા
અમદાવાદ : શહેરના નવા વાડજ ખાતે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે ગત રવિવારે ચુંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે હિતેશ શાહ અને સેક્રેટરી તરીકે તેજશ જાની...
અમદાવાદ
અમદાવાદમાં આંખ આવવાના દર્દીમાં થયો 300 ટકાનો વધારો, જાણો લક્ષણો અને બચાવ, AMC આપશે મફત આંખના ટીપાં
અમદાવાદ : ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે. કન્જેક્ટિવાઇટિસ...


