અમદાવાદ
અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, ઘરે બેસી આ રીતે કરો રજિસ્ટ્રેશન
અમદાવાદ : સોમવાર 17 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરુ થઈ રહ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થશે. અમરનાથ યાત્રા માટે...
અમદાવાદ
દિલ્હીની CBI ની ટીમ બે દિવસથી સાબરમતી નદીમાં શું શોધી રહી છે ? જાણો સમગ્ર મામલો
અમદાવાદ : દિલ્લીની CBI અને NDRFની ટીમ બે દિવસથી સાબરમતી નદીમાં બે મોબાઈલ ફોનની શોધખોળ કરી રહી હતી. એક રિપોર્ટ મુજબ છેતરપિંડી કેસમાં સંડોવાયેલા...
અમદાવાદ
22મી એપ્રિલે બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન
અમદાવાદ : અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જયંતિ નિમિત્તે આગામી તારીખ 22 એપ્રિલના રોજ વિશાળ શોભાયાત્રા નીકળશે. ભાગવત વિદ્યાપીઠથી આ...
અમદાવાદ
અમદાવાદ જીલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 1830 અરજી મળી, 76માં ફરિયાદ નોંધાઈ
અમદાવાદ : ભૂમાફિયાઓ પર અંકુશ મુકવા અને ખેડૂતો પાસેથી કોઈ જમીન ન છીનવી શકે તે માટે રાજ્ય સરકાર વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી હતી....
અમદાવાદ
નારણપુરાના પલ્લવ-પ્રગતિનગર ઓવરબ્રિજનો 104 કરોડનો કોન્ટ્રાક્ટ પરત લેવાશે, છેલ્લા એક મહિનાથી કામગીરી બંધ છે
અમદાવાદ : અમદાવાદમાં ભ્રષ્ટાચારના પિલ્લરોથી ઉભો કરાયેલ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાના નિર્ણય બાદ વધુ એક નિર્ણય આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા લેવામાં આવ્યો...
અમદાવાદ
અમદાવાદમાં લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડ બની રહ્યું છે હેરીટેજ લુક સાથેનું બસ ટર્મિનસ
અમદાવાદ : અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ...
અમદાવાદ
અમદાવાદમાં ભ્રષ્ટાચારના પિલ્લરોથી ઉભો કરાયેલ હાટકેશ્વર બ્રિજને હવે તોડી પડાશે
અમદાવાદ : અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 5 વર્ષ પહેલા બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે.3 સભ્યોની કમિટીનો વચ ગાળાનો...
અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટની યશ કલગીમાં વધારો : ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરતી મુકાઇ, જાણો ક્યારથી બેસવા મળશે?
અમદાવાદ: સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટને તરતી મુકવામાં આવી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ આગામી એક મહિના સુધી અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ તમામ પરીક્ષણમાંથી...


