ગુજરાત
સાળંગપુર હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે, અહીંથી કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય, સૌથી મોટું રસોડું તૈયાર
ભાવનગર : સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું આજે 5 એપ્રિલના દિવસે અનાવરણ થશે. તો સંસ્થાના...
ગુજરાત
ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન, દાઢી રાખશે તો રૂ.51 હજારનો દંડ
બનાસકાંઠા : બનાસકાંઠાના ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે ધાનેરાની કોલેજ કેમ્પસમાં ભેગા મળી...
ગુજરાત
હાઉસીંગ બોર્ડના રહીશો સાવધાન ! કોમન પ્લોટની જમીન પચાવી પાડનાર જેલમાં, આરોપીએ 1 ઓફિસ 2 દુકાન તાણી દીધી હતી
રાજકોટ : રાજકોટના માલવિયા નગરમાં પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશોની કોમન જગ્યા આરોપીએ પચાવી પાડી છે. અમીન માર્ગ...
ગુજરાત
‘કિંગ ઑફ સાળંગપુર’ના કરો પ્રથમ દર્શન : 54 ફુટ ઊંચી હનુમાનદાદાની વિરાટ પ્રતિમાના અનાવરણ થશે
ભાવનગર : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સંતોના માર્ગદર્શન તળે હનુમાન જયંતીના આગલા દિવસે 54 ફુટ ઊંચી વિરાટ પ્રતિમા કિંગ...
ગુજરાત
તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે Live જોઈ શકશો, મુખ્યમંત્રીએ લોન્ચ કરી Youtube ચેનલ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા એ ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે...
ગુજરાત
ચૈત્રી નવરાત્રી પર્વમાં અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, આટલી રકમની નોંધાઇ આવક
અંબાજી : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. ભાદરવી પૂનમ બાદ ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન...
ગુજરાત
અમદાવાદનું નામ હવે કર્ણાવતી નહિ થાય, રાજ્ય સરકારનો વિધાનસભામાં જવાબ
ગાંધીનગર : અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો મુદ્દો સતત ઉઠતો રહે છે. અનેકવાર ગુજરાતના શહેર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માંગ ઉઠી છે. એક...
ગુજરાત
ગુજરાત પોલીસમાં 8000 કર્મીઓની ભરતી કરાશે : હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ...


