અમદાવાદ
ટૂંક સમયમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થશે, આ મહિનાથી શરૂ થશે ટ્રાયલ
અમદાવાદ : અમદાવાદ મેટ્રો કનેક્ટિવિટીને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ફેઝ-2નું કામ તેના અંતિમ તબક્કામાં છે. હાલ અમદાવાદ-ગાંધીનગરવાસીઓ માટે...
અમદાવાદ
અમદાવાદમાં 132ફૂટ રીંગ રોડ પર પલ્લવ ચારરસ્તાથી AEC સુધીનો રોડ 10 દિવસ સુધી રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ વિશે
અમદાવાદ : અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તાથી AEC બ્રિજ નીચેનો રોડ આજથી 10 દિવસ બંધ રહેશે. ટોરેન્ટ પાવરની કામગીરીને લઈને રોડ બંધ રાખવામાં આવ્યો છે....
અમદાવાદ
હવે પોલીસની દાદાગીરી સામે પણ થઇ શકશે ફરિયાદ, આ માટે જાહેર કરાશે હેલ્પલાઈન નંબર
અમદાવાદ : ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો...
અમદાવાદ
Iskcon bridge accident કેસ : ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી
અમદાવાદ : અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ પર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. જેના...
અમદાવાદ
અમદાવાદીઓને રાહત : AMC ના કામકાજના લઈને નહીં ખાવા પડે ધક્કા, હવે આટલા વાગ્યા સુધી ખુલ્લા રહેશે સિવિક સેન્ટર્સ
અમદાવાદ : અમદાવાદવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્ર એટલે સિવિક સેન્ટર્સ હવે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે....
અમદાવાદ
જોધપુર ચાર રસ્તા પાસે એન્જિનમાં આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો આબાદ બચાવ
અમદાવાદ : અમદાવાદ શહેરના જોધપુર ચાર રસ્તા પાસે ગુરુવારે મોડી રાત્રે કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા...
અમદાવાદ
તમારી સોસાયટીમાં જર્જરીત બાંધકામ અને બહુમતી સભ્યો તૈયાર છે તો રિડેવલપમેન્ટ જરૂરી
સહમતિ કે અસહમતિ એ ગૌણ બાબત હોવી જોઈએ, ટેન્ડર પહેલા હોય કે પછી હોય એ પણ ગૌણ બાબત
અમદાવાદ : છોરું ક છોરું થાય પણ...
અમદાવાદ
અમદાવાદથી અયોધ્યા વચ્ચે આ તારીખથી શરૂ થશે નોન સ્ટોપ ફલાઈટ, બે કલાકમાં પહોંચાડશે
અમદાવાદ : અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લા મંદિરમાં બિરાજશે. આ ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી અનેક લોકો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતા...


