Saturday, July 25, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ, માત્ર સાત માસમાં 500 દર્દીની લિથોટ્રિપ્સીથી પથરીની પેઇનલેસ સારવાર

અમદાવાદ : તમને પથરી થઈ છે અને મોટી વાઢકાપવાળી સર્જરી કરીને જ કાઢવી પડશે, એવું કોઈ કહે તો થંભી જજો... એક વાર અમદાવાદની સિવિલ...

અમદાવાદીઓ સ્વાદનો ચટાકો પડશે ભારે : આ રેસ્ટોરન્ટના રસોડામાં મૃત-જીવિત વંદાઓ મળ્યા, AMCએ માર્યું સીલ

અમદાવાદ : અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ફરી એક વખત આંખ ઉઘાડતા સમાચાર સામે આવ્યા હતા.કારણ કે, હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં કોઈપણ ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુઓ...

અમદાવાદના આંબાવાડીમાં ફ્લેટની ટાંકી ધરાશાયી થતાં સ્લેબ તૂટી પડ્યો, 10 લોકોનું કરાયું રેસ્ક્યૂ

અમદાવાદ: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી આઝાદ સોસાયટી પાસે બિરજુ ફ્લેટમાં આજે (29 જૂન, 2025) સવારે પાણીની ટાંકી તૂટી પડી હતી. જેના કારણે બે માળના...

નિર્ણયનગરમાં પુત્રએ છરીના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, આ રીતે પ્લાનિંગ કરીને આપ્યો ગુનાને અંજામ

અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. નિર્ણયનગર વિસ્તારમાં એક 25 વર્ષના યુવકે પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યો...

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં આ વખતે બની આ ઐતિહાસિક ઘટનાઓ, રથયાત્રાની ત્રણ રસપ્રદ વાતો

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી...

અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી...

રથયાત્રાને લઈને ડેવલપર્સ આપી રહ્યા છે ખરીદદારોને આવી ઓફર્સ, હવે તો જગન્નનાથજી જ બહાર કાઢે મંદીમાંથી

અમદાવાદ : ગુજરાતમાં ભરમાં મંદીનો માહોલ અને મકાન મિલકત પર વધેલ જંત્રીના કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ પર માઠી અસર પડી રહી છે. આ વેપાર...

નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં રથયાત્રાની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બાળ રથયાત્રા કાઢી

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી અક્ષર પ્રાથમિક શાળામાં આજે 26 જૂન 2025ના રોજ શ્રી જગન્નાથ રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય...