અમદાવાદ
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે 250થી વધુ લોકો સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ
અમદાવાદ : ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સરળતાથી પોતાનું મકાન મળી રહે તેવા આશયથી રાજ્ય સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના અને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ...
અમદાવાદ
આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, કલાકારો 7 દિવસના કાર્યક્રમ, ટ્રાફિકના નવા નિયમો, જાણો તમામ વિગતો
અમદાવાદ : આવતીકાલથી અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે 15માં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...
અમદાવાદ
ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર બે લોકોની ધરપકડ, ત્રણ ફરાર, લોકોમાં ભારે રોષ
અમદાવાદ : અમદાવાદના ખોખરામાં ચકચાર મચાવનાર આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચ આ સમગ્ર કેસની તપાસ કરી...
અમદાવાદ
બાબાસાહેબની પ્રતિમા ખંડિત મામલે ખોખરા બંધ : લોકોનાં ધાડેધાડાં રોડ પર, ભાજપ-કોંગ્રેસે પોલીસ કમિશનરને કરી રજૂઆત
અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ...
અમદાવાદ
ટાઇટેનિયમ સ્ક્વેરના 10માં માળે લાગી વિકરાળ આગ, ફાયરની 28 ગાડીઓ ઘટનાસ્થળે, ભારે જહેમતે આગ કાબુમાં
અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10માં માળે આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તેને...
અમદાવાદ
કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે નો પાર્કિંગમાં મૂકેલા વાહન માત્ર 400 રૂપિયા લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો
અમદાવાદ : અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીને રૂ.400 ની લાંચ લેવાના ગુનામાં રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના જુદા...
અમદાવાદ
ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ બાદ સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
અમદાવાદ : ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ પછી, રાજ્યના આરોગ્ય વિભાગે PMJAY યોજના હેઠળ કાર્ડિયાક સારવાર પૂરી પાડતી સૂચિબદ્ધ હોસ્પિટલો માટે અલગ માર્ગદર્શિકા તૈયાર કરી છે.આપને...
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી, લોકોના ટોળેટોળા ઉમટ્યા
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી...


