Thursday, March 5, 2026

અમદાવાદ

spot_img

ઉત્તરાયણના પર્વને લઇ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકરો સાથે પતંગબાજીનો માણ્યો આનંદ

અમદાવાદ : અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો અને પરિવારજનો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. અમિત શાહે નારણપુરા વિધાનસભા...

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નવું ટાઈમ ટેબલ: હવે દર 7 મિનિટે મળશે ટ્રેન, જાણો તમામ રૂટના સમય અને કલર કોડ

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું...

ઉત્તરાયણ પૂર્વે AMC ની તવાઈ, અમદાવાદમાં દાસ ખમણના આઉટલેટને કરાયું સીલ, અનેક વિસ્તારોમાં ચેકિંગ

અમદાવાદ : ઉત્તરાયણના તહેવાર પહેલા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ ડિપાર્ટમેન્ટે નાગરિકો માટે સલામત અને ગુણવત્તાયુક્ત ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ...

અમદાવાદીઓ માટે ખુશખબર : ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાયો, જાણો ફ્રી એન્ટ્રીનો સમય અને નવી થીમ

અમદાવાદ : PM મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવને સાંપડેલા બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ‘આંતરરાષ્ટ્રીય પતંગ...

અમદાવાદીઓ ! મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા જાણી લેજો, નવા કલર કોડ પ્રમાણે, બ્લુ, રેડ, યલો, વાયોલેટ લાઈનના રૂટ જાણો

અમદાવાદ : અમદાવાદીઓ માટે મેટ્રો હવે માત્ર મુસાફરીનું સાધન નહીં, પણ શહેરની જીવાદોરી બની ગઈ છે. મેટ્રોના નેટવર્કનો વ્યાપ વધવાની સાથે જ મુસાફરોની સુવિધા...

મકરસંક્રાંતિ પર્વેને લઇ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત આવશે, કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મંગળવાર, 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન રાજ્યની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરવાના છે.અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ વિકાસ...

અમદાવાદમાં મોદી-મેર્ઝની જુગલબંધી : સાબરમતી આશ્રમમાં ગાંધી વંદના બાદ રિવરફ્રન્ટ પર બે દેશોની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો

અમદાવાદ : પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જેના બાદ...

અમદાવાદ કોપોરેશનને વ્યાજ માફીની યોજના ફળી, માત્ર 9 દિવસમાં 34 કરોડની આવક, માર્ચ મહિના સુધી યોજનાનો લાભ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026...