ગુજરાત
શ્રીકષ્ટભંજનદેવ દાદાને પપૈયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, શનિવારે કરો દાદાના દર્શન
બોટાદ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના...
ગુજરાત
દીકરી વ્હાલનો દરિયો, 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા, જોવા મળ્યા ભાવુક દ્રશ્યો
પાવાગઢ : હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. જેને લઈને શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે દૂર દૂરથી પોતાની આસ્થા અને ભક્તિ...
ગુજરાત
પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત, ધોરણ-12/કોલેજના અંતિમ વર્ષવાળા વિદ્યાર્થીઓ પણ કરી શકશે અરજી
ગાંધીનગર : ગુજરાતમાં પોલીસ અને LRD ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યાં છે. આ વચ્ચે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા મહત્વની જાહેરાત...
ગુજરાત
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, યાત્રાધામ અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર
અંબાજી : આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.અંબાજીમાં ચૈત્રી નવરાત્રીને લઇને યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ...
ગુજરાત
ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે, લોકસભાની ચૂંટણીને લઈને સરકારે બહાર પાડ્યો પરિપત્ર
ગાંધીનગર : દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે. જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર...
ગુજરાત
ક્ષત્રિયોના કુળદેવીના આશાપુરા માતાજીના દર્શન કરી રૂપાલાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર
રાજકોટ : રાજકોટ બેઠકના ભાજપના ઉમદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને હાલ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે....
ગુજરાત
ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને નથી મળી રહ્યો ઉમેદવાર, ઉમેદવારને શોધવા કોંગ્રેસના હવાતિયા
વડોદરા : લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જીવી સ્થીતી સર્જાઇ છે. BJP દ્વારા તમામ બેઠકો...
ગુજરાત
ભાજપે પેટાચૂંટણી માટે પાંચ કોંગ્રેસી પક્ષપલટુઓને આપી ટિકિટ, જાણો કઈ બેઠક પર કોણ ઉમેદવાર
ગાંધીનગર : ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ચોંકવનારી બાબત એ છે કે, ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર...


